August 8, 2026
ગુજરાત

શરતોના આધીન કાલે નીકળશે રથયાત્રા

અમદાવાદમાં શરતોને આધીન ભગવાન જગન્નાથજીની રથયાત્રાને મંજૂરી અપાઇ, સુપ્રીમકોર્ટે બીજીવાર આપેલ ચુકાદાને ધ્યાનમાં રાખીને અમદાવાદમાં પણ હાઇકોર્ટે આપી શરતી મંજૂરી,  મંદિરે તડામાર તૈયારીઓ શરૂ થઈ, કોર્ટના આદેશ બાદ મંદિર ટ્રસ્ટ અને સરકાર લેશે મહત્વનો નિર્ણંય

Related posts

શાળાઓ દ્વારા યોજાતા પ્રવાસો, પિકનિકો તથા ભારત દર્શન કાર્યક્રમોમાં હવે બે ગણવેશધારી પોલીસકર્મીઓ ફરજિયાત રીતે હાજર રહેશે

Ahmedabad Samay

રેલવે કોન્સ્ટેબલ સમય સુચકતા પતિ પત્ની બંનેના જીવ બચાવ્યા

Ahmedabad Samay

પાન મસાલા સ્ટોક કરીલો, કોરોના કંટ્રોલમાં ના આવે ત્યા સુધી શહેરના પાન ગલ્લા બંધ રાખવાનો નિર્ણય કરાયો

Ahmedabad Samay

હિંમતનગર બાદ ખંભાતમા પણ રેલી ઉપર થયો પથ્થર મારો

Ahmedabad Samay

બજરંગ દલે લવ જેહાદના મન્સૂબાને કર્યો ના કામયાબ, હિન્દૂ ધર્મની અને બે યુવતીઓની કરી રક્ષા

Ahmedabad Samay

અમદાવાદ: આગામી 5 દિવસમાં અહીં પડશે વરસાદ, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી?

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો