June 24, 2026
ગુજરાત

શરતોના આધીન કાલે નીકળશે રથયાત્રા

અમદાવાદમાં શરતોને આધીન ભગવાન જગન્નાથજીની રથયાત્રાને મંજૂરી અપાઇ, સુપ્રીમકોર્ટે બીજીવાર આપેલ ચુકાદાને ધ્યાનમાં રાખીને અમદાવાદમાં પણ હાઇકોર્ટે આપી શરતી મંજૂરી,  મંદિરે તડામાર તૈયારીઓ શરૂ થઈ, કોર્ટના આદેશ બાદ મંદિર ટ્રસ્ટ અને સરકાર લેશે મહત્વનો નિર્ણંય

Related posts

ભગવાન જગન્નાથજીની રથયાત્રાને ગણતરીના દિવસો બાકી

Ahmedabad Samay

લુંટ રકમનો ભાગ પાડતા આરોપીને નરોડા પોલીસે ઝડપી લીધા

Ahmedabad Samay

ગરમીમાં એક ઠંડક ભર્યા સમાચાર આવ્યા.શહેરમાં વધુ નવા ૬૦ જેટલા રુટ પર AC EV ડબલ ડેકર બસ દોડાવવામાં આવશે

Ahmedabad Samay

સુરત શહેરમાં રસ્તા પર હાથમાં બંદૂક અને સિગરેટ રાખીને વીડિયો બનાવતા બે શખ્સની ધરપકડ કરવામાં આવી

Ahmedabad Samay

ગુજરાતમાંથી હાલ ઠંડી જવાની નથી. બેવડી ઋતુનો અનુભવ હજી થોડા દિવસ થશે.

Ahmedabad Samay

ભૂરાભાઇ પરિહાર પર અંગત અદાવતમાં અસામાજિક તત્વો એ જાનથી મારવાનો પ્રયાસ કર્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો