June 22, 2026
દેશદુનિયારસપ્રદ વાતો

“ફોર યોર નોલેજ” ઈતિહાસની એવી સત્યતા જેના થી આપ વાકેફ નથી

ઇંગ્લેન્ડમાં ૧૯મી સદીમાં જયારે એલાર્મ ઘડિયાળ નહતી ત્યારે “નોકઅરપ” એ એક રોજગાર નો એક જર્યો હતો, “નોકઅરપ” એટલે સવારે વહેલા જગાડવાની નોકરી,

 

 

 

 

સવારે વહેલા ઉઠાડવા માટે જે સમય નક્કી કરવામાં આવે તે સમયે આવીને નિદ્રા માંથી જગાડતા હતા, જ્યાં સુધી તે વ્યક્તિ જાગીન જાય ત્યાં સુધી દરવાજો ખખડાવવામાં આવતું હતું. અને જો બીજા માળ પર રહેતા વ્યક્તિને જગાડવું હોય તો લાંબી લાકડીના મદદ થી જગાડતા હતા.

નોલેજ ફોર યુ માં અમદાવાદ સમય દ્વારા આપને ઇતિહાસ ની એવી રસપ્રદ સત્ય ઘટના ઓ અને વાતો આપને જણાવીશું જેનાથી આપ વાકેફ નથી.

Related posts

શ્રી પંકજ મિશ્રા બન્યા અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચના રાષ્ટ્રીય અધ્યક્ષ

Ahmedabad Samay

દિલ્હીના મુખ્યમંત્રી બનવા માટે આ ત્રણ મોટા નેતાઓ માંથી એક છે દાવેદાર

Ahmedabad Samay

રાજ્યના શક્તિશાળી નેતા અજિત પવારના આકસ્મિક નિધન બાદ, તેમના પત્ની સુનેત્રા પવારે આજે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા

Ahmedabad Samay

લોકડાઉન ૫ માં ઘણી બધી છુટછાટ

Ahmedabad Samay

પાકિસ્તાન: નવાઝ શરીફની દીકરી મરિયમે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોને આપી ખુલ્લેઆમ ધમકી!

Ahmedabad Samay

મહારાષ્ટ્રના બારામતી ખાતે થયું પ્લેન ક્રેશ, મહારાષ્ટ્રના નાયબ મુખ્‍યમંત્રી અજિત પવારનું થયું અવસાન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો