June 21, 2026
ગુજરાતદેશ

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ ની તૃતિય વર્ષગાંઠ હોવાથી યોજાઈ હતી બેઠક

૨૪ સપ્ટેમ્બર ના રોજ અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ ની તૃતિય વાર્ષિક વર્ષગાઠ હોવાના કારણે ગુજરાત રાજ્યની અમદાવાદ ખાતે મુખ્ય કાર્યાલયની શરૂઆત કરવામાં આવી હતી, અમદાવાદના તમામ પદાધિકારીઓ બેઠકમાં હાજર રહ્યા હતા. હાજર રહેલા તમામ હોદેદારો અને કાર્યકર્તાઓ નો સન્માન કરવામાં આવ્યું હતું.

 

પ્રદેશ અધ્યક્ષ શ્રી વિનયકુમાર શર્મા અને પ્રદેશ સંગઠન મંત્રી શ્રી કોમલસિંહ ભદોરીયા ઉપસ્થિત રહ્યાં હતાં અને ગુજરાત રાજ્યમાં સંગઠન ને વધુ મજબૂત કરવા માટે દિશા નિર્દેશ કર્યા હતા અને સંગઠન કેમ જરૂરી છે તે જણાવ્યું હતું,

અમદાવાદ જીલ્લા મહામંત્રી શ્રી નીરજ ભદોરીયા એ યુવાનો ને વધુમાં વધુ આ સંગઠન માં જોડવાની અપીલ કરી હતી અને આવનારી પેઢીને હિન્દૂ ધર્મ વિશે બાળપણથી જ જાગૃત કરવા ની દિશામાં આગળ વિચારવુ જોઈએ જણાવ્યું હતું.

Related posts

અલવિદા પ્રણવ દા, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી નું ૮૪ વર્ષે નિધન

Ahmedabad Samay

૨૬ વર્ષ બાદ શ્રીનગરનું શીતળનાથ મહાદેવ મંદિર ખુલ્યું, ભક્તોમાં ખુશીનો માહોલ 

Ahmedabad Samay

ભાજપ કાર્યકરોની સેન્સ પ્રક્રિયામાં બબાલ થતા મારામારી

Ahmedabad Samay

માત્ર 38 દિવસમાં જ 15.48 કરોડ રૂપિયાનું દાન ધૈર્યરાજના પિતાના ખાતામાં આવ્યા

Ahmedabad Samay

ગુજરાતમાં પ્રવાસે આવેલા વિદેશ મંત્રીએ નવી સંસદના ઉદ્ઘાટનનો બહિષ્કાર કરવાના વિપક્ષોના નિર્ણયને લઈને કહી આ વાત

Ahmedabad Samay

જુલાઇથી સ્કૂલો રાબેતા મુજબ ચાલુ થવાની સંભાવના

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો