May 7, 2026
ગુજરાતદેશ

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ ની તૃતિય વર્ષગાંઠ હોવાથી યોજાઈ હતી બેઠક

૨૪ સપ્ટેમ્બર ના રોજ અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ ની તૃતિય વાર્ષિક વર્ષગાઠ હોવાના કારણે ગુજરાત રાજ્યની અમદાવાદ ખાતે મુખ્ય કાર્યાલયની શરૂઆત કરવામાં આવી હતી, અમદાવાદના તમામ પદાધિકારીઓ બેઠકમાં હાજર રહ્યા હતા. હાજર રહેલા તમામ હોદેદારો અને કાર્યકર્તાઓ નો સન્માન કરવામાં આવ્યું હતું.

 

પ્રદેશ અધ્યક્ષ શ્રી વિનયકુમાર શર્મા અને પ્રદેશ સંગઠન મંત્રી શ્રી કોમલસિંહ ભદોરીયા ઉપસ્થિત રહ્યાં હતાં અને ગુજરાત રાજ્યમાં સંગઠન ને વધુ મજબૂત કરવા માટે દિશા નિર્દેશ કર્યા હતા અને સંગઠન કેમ જરૂરી છે તે જણાવ્યું હતું,

અમદાવાદ જીલ્લા મહામંત્રી શ્રી નીરજ ભદોરીયા એ યુવાનો ને વધુમાં વધુ આ સંગઠન માં જોડવાની અપીલ કરી હતી અને આવનારી પેઢીને હિન્દૂ ધર્મ વિશે બાળપણથી જ જાગૃત કરવા ની દિશામાં આગળ વિચારવુ જોઈએ જણાવ્યું હતું.

Related posts

આસ્થા ફાઉન્ડેશન દ્વારા નિરાધાર વૃદ્ધઓ માટે અખબારનગર ખાતે વૃદ્ધાઆશ્રમ ની સ્થાપના કરવામા આવી

Ahmedabad Samay

ભાજપ દ્વારા વિશ્વ રક્તદાન દિવસના રોજ યુવા મોરચા દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું

Ahmedabad Samay

અમદાવાદના કૃષ્ણનગરમાં ૭ થી ૮ લોકોએ એક યુવકની જાહેરમાં ઘાતકી હત્યા

Ahmedabad Samay

આઈપીએસ હસમુખ પટેલે ટ્વીટ કરીને જણાવ્યું LRD ની ભરતી ટૂંક સમયમાં યોજાશે

Ahmedabad Samay

NSUI દ્વારા RTE માં ખોટા પુરાવા આપી પ્રવેશ મેળવેલ લોકો સામે તપાસ કરવા આવેદનપત્ર અપાયું

Ahmedabad Samay

સીરમ ઇન્સ્ટીટયૂટ ઓફ ઇન્ડિયાએ દેશમાં કોરોના રસી સ્પુતનિક-વીના ઉત્પાદનની મંજુરી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો