February 5, 2026
ગુજરાતદેશ

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ ની તૃતિય વર્ષગાંઠ હોવાથી યોજાઈ હતી બેઠક

૨૪ સપ્ટેમ્બર ના રોજ અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ ની તૃતિય વાર્ષિક વર્ષગાઠ હોવાના કારણે ગુજરાત રાજ્યની અમદાવાદ ખાતે મુખ્ય કાર્યાલયની શરૂઆત કરવામાં આવી હતી, અમદાવાદના તમામ પદાધિકારીઓ બેઠકમાં હાજર રહ્યા હતા. હાજર રહેલા તમામ હોદેદારો અને કાર્યકર્તાઓ નો સન્માન કરવામાં આવ્યું હતું.

 

પ્રદેશ અધ્યક્ષ શ્રી વિનયકુમાર શર્મા અને પ્રદેશ સંગઠન મંત્રી શ્રી કોમલસિંહ ભદોરીયા ઉપસ્થિત રહ્યાં હતાં અને ગુજરાત રાજ્યમાં સંગઠન ને વધુ મજબૂત કરવા માટે દિશા નિર્દેશ કર્યા હતા અને સંગઠન કેમ જરૂરી છે તે જણાવ્યું હતું,

અમદાવાદ જીલ્લા મહામંત્રી શ્રી નીરજ ભદોરીયા એ યુવાનો ને વધુમાં વધુ આ સંગઠન માં જોડવાની અપીલ કરી હતી અને આવનારી પેઢીને હિન્દૂ ધર્મ વિશે બાળપણથી જ જાગૃત કરવા ની દિશામાં આગળ વિચારવુ જોઈએ જણાવ્યું હતું.

Related posts

પ્રધાનમંત્રીની ચિંતા વધી, ચાર રાજ્યના મુખ્યમંત્રી સાથે કોરોનાને લઇ ચર્ચા કરી

Ahmedabad Samay

મણિપુરમાં બનેલ ઘટનાની તમામ માહિતી,એક આરોપીની થઇ ધરપકડ,PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યું

Ahmedabad Samay

નાના વહેપારીઓ ને ફરી ઉદ્યોગ ઉભા કરવા મહત્વની યોજના

Ahmedabad Samay

આંતકી હુમલા પર મહિલા પ્રવાસીએ એક ચોંકાવનારી વાત કહી છે. મહિલાએ જણાવ્યું છે કે આતંકવાદીઓએ પહેલા લોકોને તેમનું નામ અને ધર્મ પૂછ્યું અને પછી તેમને ગોળી મારી

Ahmedabad Samay

બજરંગ દળે જિલ્લા સ્તરે આતંકવાદ સામે ઇસ્લામિક જેહાદનું વ્યાપકપણે વિરોધ પ્રદર્શન કર્યું

Ahmedabad Samay

વડાપ્રધાન મોદીએ ઉજ્જૈનમા મહાકાલ લોકનુ લોકાર્પણ કર્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો