June 21, 2026
ગુજરાતદેશ

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ ની તૃતિય વર્ષગાંઠ હોવાથી યોજાઈ હતી બેઠક

૨૪ સપ્ટેમ્બર ના રોજ અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ ની તૃતિય વાર્ષિક વર્ષગાઠ હોવાના કારણે ગુજરાત રાજ્યની અમદાવાદ ખાતે મુખ્ય કાર્યાલયની શરૂઆત કરવામાં આવી હતી, અમદાવાદના તમામ પદાધિકારીઓ બેઠકમાં હાજર રહ્યા હતા. હાજર રહેલા તમામ હોદેદારો અને કાર્યકર્તાઓ નો સન્માન કરવામાં આવ્યું હતું.

 

પ્રદેશ અધ્યક્ષ શ્રી વિનયકુમાર શર્મા અને પ્રદેશ સંગઠન મંત્રી શ્રી કોમલસિંહ ભદોરીયા ઉપસ્થિત રહ્યાં હતાં અને ગુજરાત રાજ્યમાં સંગઠન ને વધુ મજબૂત કરવા માટે દિશા નિર્દેશ કર્યા હતા અને સંગઠન કેમ જરૂરી છે તે જણાવ્યું હતું,

અમદાવાદ જીલ્લા મહામંત્રી શ્રી નીરજ ભદોરીયા એ યુવાનો ને વધુમાં વધુ આ સંગઠન માં જોડવાની અપીલ કરી હતી અને આવનારી પેઢીને હિન્દૂ ધર્મ વિશે બાળપણથી જ જાગૃત કરવા ની દિશામાં આગળ વિચારવુ જોઈએ જણાવ્યું હતું.

Related posts

વધાની ખુશ્બુ અને પ્રતિમા એજ્યુકેશન દ્વારા આજ રોજ ડીઝીટલ દિવસની ઉજવણી કરવામાં આવી

Ahmedabad Samay

રાજકોટ હોમગાર્ડ જવાનોને માઠા સમાચાર, ૫૦૦થી વધુ હોમગાર્ડ જવાનોને છૂટા કરાયા

Ahmedabad Samay

નરોડા ડોક્ટર એસોસિએશન દ્વારા ડોક્ટર મિત્રો અને સ્નેહીજનો ની એક વિશાળ રેલી યોજવામાં આવી હતી.

Ahmedabad Samay

રાજકોટવાસીઓની મુશ્કેલી વધી સાંઢીયા પુલ તરફથી માધાપર ચોકડીએ જવા અઢી કિમિનું ચક્કરકાપવું પડશે

Ahmedabad Samay

સાજણ પ્રકાશને ભારત તરવું ફેડરેશન ઓફ ઇન્ડિયાએ 5 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું

Ahmedabad Samay

જાણો ક્યાં કારણોસર વડાપ્રધાન મોદીએ એક વર્ષ માટે સોનુ ખરીદવાની ના પાડી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો