May 7, 2026
દેશ

અર્નવ ગોસ્વામીના વચગાળાના જામીન સુપ્રિમ કોર્ટે કર્યા મંજૂર

અર્નવ ગોસ્વામીના વચગાળાના જામીન સુપ્રિમ કોર્ટે કર્યાા મંજૂર, રીપબ્લીક ટીવીના અર્નવ ગોસ્વામીને સુપ્રિમ કોર્ટે વચગાળાના જામીન મંજૂર કર્યા છે,૦૭  દિવસ મુંબઈની જેલમાં રહ્યા પછી હવે અર્નવ ગોસ્વામી દિવાળી પહેલા જ જામીન ઉપર મુકત થશે.ફેન્સમાં ખુશીનો માહોલ, વિરોધીઓ ના લાખ કોશિશ કરવા છતાં અર્નવ નેે સુપ્રિમ કોર્ટે જામીન મંજુર કર્યાં.

Related posts

દિલ્હીમાં પૂરના પાણીમાં ડૂબી જવાથી એક વ્યક્તિનું મોત થયું છે

Ahmedabad Samay

નાણામંત્રી નિર્મલા સીતારમણના પતિ પી. પ્રભાકરણ સરકાર પર પ્રહાર

Ahmedabad Samay

રૂસી સેના ખારકીવમાં ઘુસી પૂર્વી શહેર ખારકીવમાં એક સ્‍થાનિક હોસ્‍પીટલ ઉપર હૂમલો

Ahmedabad Samay

શ્રીનગર-લેહ રાષ્ટ્રીય ધોરીમાર્ગ (એનએચ-વન) પર જોઝિલા દર્રાના ઝીરો પોઇન્ટ અને મિનિમાર્ગ વચ્ચે ભીષણ હિમસ્ખલન થતાં ૬ લોકોનાં કમકમાટીભર્યા મોત નિપજ્યા

Ahmedabad Samay

અમરનાથ યાત્રાની પહેલી પૂજા આજે પવિત્ર ગુફા સ્થળે પૂર્ણિમાના દિવશે થશે

Ahmedabad Samay

૮૬ વર્ષના વયે અબજોપતિ ઉદ્યોગપતિ રતન ટાટાએ આજે અંતિમ શ્વાસ લીધા, વિશ્વભરમાં શોકની લાગણી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો