May 10, 2026
ગુજરાત

અમદાવાદ: શાહીબાગમાં આવેલ મહારાણા પ્રતાપની પ્રતિમાની રાજપૂત સમાજના યુવકો દ્વારા સફાઈ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ

ગજેન્દ્રસિંહ રાઠોડ

અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલ મહારાણા પ્રતાપ ની પ્રતિમા ને ધનતેરસના નિમિતે ગજેન્દ્રસિંહ રાઠોડ અને તેમના મિત્રો દ્વારા સફાઈ કરવામાં આવી હતી અને તેમમાં હિન્દુસ્તાન પ્રતેય કરેલા બલિદાન અને તેમની વિરતાને નમન કર્યા હતા.

મહારાણા પ્રતાપે હિન્દુસ્તાનમાં મુઘલો સમક્ષ અવાજ ઉઠાવનાર અને મુઘલોને ઘૂળ ચટાવનાર પ્રથમ મહાનરાજા હતા, મહારાણા પ્રતાપે અનેક યુદ્ધઓ કરી મુઘલોને હિન્દુસ્તાન માંથી ભરપૂર પ્રયાસો કર્યા હતા, મહારાણા પ્રતાપ એટલા શક્તિશાળી મહાનરાજા હતા કે મુઘલ સમ્રાટ પણ તેમના સામે આવવા માટે હિંમત નહતા કરતા આવા વીર પરાક્રમી યુગના મહાન યોદ્ધા મહારાણા પ્રતાપની પ્રતિમાંંની સફાઈ કરી તેમની પ્રતિમાં ઉપર રાજપૂત સમાજના યુવકો, ગજેન્દ્રસિંહ રાઠોડ ,મ્યુનિ. કાઉન્સિલર ( ટાઉન્સિપ પ્લાનિંગ ચેરમેન) શ્રી ગિરિવરસિંહ બી. શેખાવત, અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચના જિલ્લા પ્રભારી શ્રી નિરજસિંહ ભદોરીયા અને જિલ્લા સંગઠન મંત્રી રાજેશસિંહ તોમર એ પપ્પુ તિવારી દ્વારા વિધિ પૂર્વક ફુલહાર ચડાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

અમારા સમાચાર ને લાઈક અને શેર કરો

Related posts

રાજ્યમાં જાહેર સ્થળો સહિત અંબાજી, સોમનાથ અને દ્વારકા સહિતના ધાર્મિક સ્થળો પર એલર્ટ જાહેર કરાયું

Ahmedabad Samay

અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં બની ફાયરિંગની ઘટના, લુખ્ખાતત્વો બન્યા બેફામ

Ahmedabad Samay

રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે યોજાશે સી.પી.આર. પ્રશિક્ષણ કેમ્પ: ૧૪૦૦ પોલીસને અપાશે પ્રાથમિક સારવારની તાલીમ

Ahmedabad Samay

મોરબી દુર્ઘટનાના લોકોના જીવ બચાવનાર રિયલ હીરો સમાન ગુજરાત પોલીસને દિલથી સલામ

Ahmedabad Samay

નરોડા પાટિયા પર પોલીસની એવોર્ડ આપવા લાયક કામગીરી, જાહેરમાર્ગ પર ફરતા દારૂડિયાને છોડી મુક્યો અને ઘરે જવા મોળું પડતા રાહદારીની ધરપકડ કરી

Ahmedabad Samay

અમદાવાદ એરપોર્ટ પર વિમાનોના 6 પાર્કિંગ વધારવામાં આવશે, કુલ થશે 48 જેટલા પાર્કિંગ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો