March 25, 2025
ગુજરાત

કોરોના કાળમાં સનાતન ધર્મ ની પપ્પુ તિવારીએ કરી રક્ષા, કોરોના થી મૃત્યુ પામેલા લોકોને કર્યું અગ્નિસંસ્કાર

કોરોનાકાળમાં કોરોના થી મૃત્યુ પામેલા લોકોને તેમના પરિવાર જનોને તેમના અંતિમ દર્શન પણ દુર્લભ થઇ ગયા હતા એવું કળયુગ સમાન સમય આવી ગયો હતો કે પોતાના સાથે વર્ષો વર્ષ વિતાવેલા પરિવાર જનને તેના અંતિમ સમયે જોઈએ પણ ન શકાય, અને તેમને હિન્દૂ સંસ્કૃતિ પ્રમાણે અંતિમયાત્રા, અંતિમસંસ્કાર કે અગ્નિદાન પણ કરી ન શક્યા હતા.

પપ્પુ તિવારી.
સમાજ સેવક

એવા સમયે લીલાનગર સ્મશાનમાં પપ્પુ તિવારી અને તેમના મિત્રો દ્વારા પોતાની પરવાહ કર્યા વગર કોરોના કાળમાં આપણી હિન્દૂ સંસ્કૃતિ ને બચાવવા માટે ૨૦૦ થી વધુ કોરોના થી મૃત્યુ પામેલા લોકોને હિન્દૂ સંસ્કૃતિ પ્રમાણે અગ્નિસંસ્કાર કરવામાં આવ્યું હતું અને હિન્દૂ સંસ્કૃતિ પ્રમાણે અંતિમ સંસ્કાર ની વિધિ કરવામાં આવતી હતી. પપ્પુ તિવારી અને તેમના મિત્રો દ્વારા હિન્દૂ સંસ્કૃતિ ને બચાવવા માટે આ અનોખો અને કાબિલેતારીફ કાર્ય કરવામાં આવ્યું હતું

અમારા સમાચાર ને લાઈક અને શેર કરો

Related posts

ભગવતી સ્કૂલમાં ટ્રસ્ટીઓ બન્યા બેફામ, બી.યુ પરમિશન વગર કરાયુ વધારાનું બાંધકામ

Ahmedabad Samay

અમદાવાદ: બિસ્માર ચાંદલોડિયા બ્રિજ નીચે લોખંડના ટેકા મૂકાયા, રાહદારીઓમાં ભયનો માહોલ!

admin

સુરપંચમ સ્ટુડિયો, અમદાવાદ ખાતે “કરાઓકે સુપરસ્ટાર સીઝન ૧” ફાયનલ સ્પર્ધા યોજાઇ

Ahmedabad Samay

દ્વારકાધીશે ભક્તોને સાક્ષાત્કાર કરાવ્યા, વીજળી ધજા પર પડી તોપણ ફરકતી રહી.

Ahmedabad Samay

આજ સાંજથી સમગ્ર અમદાવાદ પોલીસનાં પંજામાં,મંગળા આરતીમાં ગુજરાત આવી પહોંચેલ કેન્‍દ્રીય ગૃહમંત્રી પરિવાર સાથે જોડાશે

Ahmedabad Samay

ચાલુ ફરજ માં કોરોના કારણે અવસાન થતા ગુજરાત સરકાર દ્વારા ૨૫ લાખ અપાય

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો