May 7, 2026
ગુજરાત

કોરોના કાળમાં સનાતન ધર્મ ની પપ્પુ તિવારીએ કરી રક્ષા, કોરોના થી મૃત્યુ પામેલા લોકોને કર્યું અગ્નિસંસ્કાર

કોરોનાકાળમાં કોરોના થી મૃત્યુ પામેલા લોકોને તેમના પરિવાર જનોને તેમના અંતિમ દર્શન પણ દુર્લભ થઇ ગયા હતા એવું કળયુગ સમાન સમય આવી ગયો હતો કે પોતાના સાથે વર્ષો વર્ષ વિતાવેલા પરિવાર જનને તેના અંતિમ સમયે જોઈએ પણ ન શકાય, અને તેમને હિન્દૂ સંસ્કૃતિ પ્રમાણે અંતિમયાત્રા, અંતિમસંસ્કાર કે અગ્નિદાન પણ કરી ન શક્યા હતા.

પપ્પુ તિવારી.
સમાજ સેવક

એવા સમયે લીલાનગર સ્મશાનમાં પપ્પુ તિવારી અને તેમના મિત્રો દ્વારા પોતાની પરવાહ કર્યા વગર કોરોના કાળમાં આપણી હિન્દૂ સંસ્કૃતિ ને બચાવવા માટે ૨૦૦ થી વધુ કોરોના થી મૃત્યુ પામેલા લોકોને હિન્દૂ સંસ્કૃતિ પ્રમાણે અગ્નિસંસ્કાર કરવામાં આવ્યું હતું અને હિન્દૂ સંસ્કૃતિ પ્રમાણે અંતિમ સંસ્કાર ની વિધિ કરવામાં આવતી હતી. પપ્પુ તિવારી અને તેમના મિત્રો દ્વારા હિન્દૂ સંસ્કૃતિ ને બચાવવા માટે આ અનોખો અને કાબિલેતારીફ કાર્ય કરવામાં આવ્યું હતું

અમારા સમાચાર ને લાઈક અને શેર કરો

Related posts

રાઈઝીંગ ઈન્ડીયા દ્વારા સ્વદેશી વસ્તુઓના પ્રચાર પ્રસાર માટે વોકલ ફોર લોકલ અભિયાન ચલાવ્યું

Ahmedabad Samay

નવસારી: તલાટી કમ મંત્રીની પરીક્ષાના કેન્દ્રોની આસપાસ 100 મીટરની અંદર ઝેરોક્ષ-ફેક્સ પર પ્રતિબંધ

Ahmedabad Samay

સફરજન બોક્ષની આડમાં વિદેશી દારૂ લઇ જતા ઝડપાયું, રૂ.૩૦.૩૦ લાખનો મુદ્દા માલ જપ્ત

Ahmedabad Samay

અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્સ કન્સલ્ટન્ટસ અને ઈન્કમટેક્સ બાર એસોસિએશન અમદાવાદ દ્વારા ટેક્સ કોન્કલેવ યોજાશે

Ahmedabad Samay

વિજય ની સફર એક રસપ્રદ સક્સેસ સ્ટોરી: લેખક પ્રીતેશ પ્રજાપતિ

Ahmedabad Samay

આ વર્ષે નાતાલ સુધી તમામ તહેવારો નહી ઉજવાય, ધંધાધારીઓ ને મોટો ફટકો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો