June 22, 2026
ગુજરાત

કોરોના કાળમાં સનાતન ધર્મ ની પપ્પુ તિવારીએ કરી રક્ષા, કોરોના થી મૃત્યુ પામેલા લોકોને કર્યું અગ્નિસંસ્કાર

કોરોનાકાળમાં કોરોના થી મૃત્યુ પામેલા લોકોને તેમના પરિવાર જનોને તેમના અંતિમ દર્શન પણ દુર્લભ થઇ ગયા હતા એવું કળયુગ સમાન સમય આવી ગયો હતો કે પોતાના સાથે વર્ષો વર્ષ વિતાવેલા પરિવાર જનને તેના અંતિમ સમયે જોઈએ પણ ન શકાય, અને તેમને હિન્દૂ સંસ્કૃતિ પ્રમાણે અંતિમયાત્રા, અંતિમસંસ્કાર કે અગ્નિદાન પણ કરી ન શક્યા હતા.

પપ્પુ તિવારી.
સમાજ સેવક

એવા સમયે લીલાનગર સ્મશાનમાં પપ્પુ તિવારી અને તેમના મિત્રો દ્વારા પોતાની પરવાહ કર્યા વગર કોરોના કાળમાં આપણી હિન્દૂ સંસ્કૃતિ ને બચાવવા માટે ૨૦૦ થી વધુ કોરોના થી મૃત્યુ પામેલા લોકોને હિન્દૂ સંસ્કૃતિ પ્રમાણે અગ્નિસંસ્કાર કરવામાં આવ્યું હતું અને હિન્દૂ સંસ્કૃતિ પ્રમાણે અંતિમ સંસ્કાર ની વિધિ કરવામાં આવતી હતી. પપ્પુ તિવારી અને તેમના મિત્રો દ્વારા હિન્દૂ સંસ્કૃતિ ને બચાવવા માટે આ અનોખો અને કાબિલેતારીફ કાર્ય કરવામાં આવ્યું હતું

અમારા સમાચાર ને લાઈક અને શેર કરો

Related posts

તમામ બ્રિજ ખોલવાના હોવા છતાં પાંચ બ્રિજ બંધ

Ahmedabad Samay

સુરત – તાપી વિસ્તારના નીચાણવાળા ગામોને કરાયા એલર્ટ, હથનુર ડેમનું પાણી ફરી વળવાની શક્યતા

Ahmedabad Samay

કોર્પોરેશનની સ્કૂલના વિદ્યાર્થીઓએ હેલિકોપ્ટરમાં બેસીને હેરીટેજ સિટી અમદાવાદનો નજારો માણ્યો

Ahmedabad Samay

રાજ શેખાવતની અમદાવાદ એરપોર્ટ પરથી જ અટકાયત કરવામાં આવી

Ahmedabad Samay

ઇન્દ્રપુરી વોર્ડમાં ડોર ટુ ડોર ૧૫૦૦ જેટલા પમ્પ્લેટ્સનું વિતરણ કરાયું

Ahmedabad Samay

કોંગ્રેસ દ્વારા બાપુનગરના ઉમેદવાર તરીકે સુરેશ તોમરની પસંદગી કરાઇ.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો