June 22, 2026
ગુજરાત

કોરોના સંક્રમણને રોકવા માટે રાત્રે ૯ થી સવારે ૬ સુધી અમદાવાદમાં કર્ફયુ

ત્રણેક દિવસથી કોરોના બેકાબુ બન્યો છે ત્યારે આ સંક્રમણને રોકવા માટે રાત્રે ૯ થી સવારે ૬ સુધી અમદાવાદમાં કર્ફયુ લગાવી દેવામાં આવ્યાનું જાહેર થયુ છે. ૨૦ એમ્બ્યુલન્સ તાકીદની અસરથી વધારવામાં આવી અને ૩૦૦ ડોકટરોનો કાફલો બોલાવવામાં આવ્યો અને ૮૦૦થી વધુ બેડ તાકીદે ઉભા કરવામાં આવ્યાનું સત્તાવાર જાહેર થયુ છે. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સતત સંકલનમાં છે. લોકો ટોળે વળવા લાગ્યા હોય કોર્પોરેશને સખત પગલાઓ લીધા છે. એસીએસ ગુજરાત ડો.રાજીવ ગુપ્તાએ આ જાહેરાત કરી છે.

Related posts

બહુ ચર્ચિત આઇશા આત્મહત્યા કેસમાં પતિ આરીફની ધરપકડ કરાઇ, કાલે અમદાવાદ લવાશે

Ahmedabad Samay

ગુજરાતભરમાં લોકડાઉનના ભણકારા વાગવા લાગ્યા

Ahmedabad Samay

જુનિયર મહેમૂદનું થયું નિઃધન,જુનિયર મહમૂદ પ્રેમનો ખજાનો હતો: હાર્દિક હુંડિયા

Ahmedabad Samay

શ્રી રાજપૂત કરણી સેના દ્વારા અમદાવાદ શહેરના પદાધિકારીઓ ની નિયુક્તિ કરાઇ

Ahmedabad Samay

શું તમે ધો.૦૮ પાસ છો, તો હવે તમે પણ ખોલી શકો છો પોતાની પોસ્ટ ઓફિસ

Ahmedabad Samay

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે સૌને ચોંકાવી દે એવી આગાહી કરી,આગામી 03 થી 13 એપ્રિલ સુધી રાજ્યના ઘણાં ભાગમાં વાવાઝોડું ફૂંકાઈ શકે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો