February 5, 2026
ગુજરાત

ચોટીલા રોપ વે મામલે ગુજરાત હાઈકોર્ટમાં થઈ મહત્વની સુનાવણી, રોપ-વે બનાવવાનો માર્ગ બન્યો મોકળો

ચોટીલામાં રોપ વે મામલે ગુજરાત હાઈકોર્ટમાં થયેલી પીઆઈએલ મામલે આજે કોર્ટે સુનાવણી દરમિયાન આ અરજીને ફગાવી દીધી છે.  આઉટડેટેડ ટેકનોલોજીવાળા રોપવેને મંજૂરી મામલે પણ અરદારે અગાઉ કરાયેલી અરજીમાં ઉલ્લેખ કરરતા રજૂઆત કરી હતી. ત્યારે આ મામલે હાઈકોર્ટમાં આજે સુનાવણી હાથ ધરાઈ હતી.

  • ચોટીલા રોપ વે મામલે ગુજરાત રાઈકોર્ટમાં સુનાવણી
  • ગુજરાત હાઈકોર્ટે અરજદારની તમામ અરજીઓ ફગાવી
  • રોક લગાવવાની માગ સાથેની અરજી ફગાવી
  • ચોટીલામાં રોપ વે પ્રોજેક્ટનો માર્ગ મોકળો

ચોટીલા રોપ વે મામલે ગુજરાત રાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ગુજરાત હાઈકોર્ટે અરજદારની તમામ અરજીઓ ફગાવી દીધી હતી. રોપ વેનું કામ આપનાપને કોઈ અનુભવ ન હોવાની અરજદાર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે ગુજરાત હાઈકોર્ટે રોપ વે લગાવવાની માગ સાથેની અરજી ફગાવી દીધી છે. જેથી હવે ચોટીલામાં રોપ વે પ્રોજેક્ટનો માર્ગ મોકળો બન્યો છે.

અરજદાર દ્વારા અગાઉ અરજીમાં રજૂઆત કરાઈ હતી કે, આુટડેટે ટેકનોલોજીવાળા રોપ-વેને મંજૂરી સામે દહેશત વ્યક્ત કરવામાં આવી હતી. ચોટીલા ડુંગર પર તૈયાર થઈ રહેલા રોપ વે પ્રોજેક્ટને લઈને અરજદારે સવાલ ઉઠાવ્યા હતા ત્યારે યાત્રાધામ ચોટીલા રોપ વે વિવાદ મામલે થયેલી અરજી બાદ હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આજે આપ્યો હતો. હાઈકોર્ટ દ્વારા મહત્વનો ચુકાદો આપવામાં આવતા ચોટીલામાં રોપ-વે બનાવવાનો માર્ગ મોકળો બન્યો છે.

Related posts

વાવાઝોડાની અસર શરૂ, અમદાવાદમાં ૨૪ જેટલા વૃક્ષ ધરાશયી, હેલ્પલાઈન નંબર જાહેર કરાયા

Ahmedabad Samay

ઉત્તર ભારતીય વિકાસ પરિષદની છઠ પૂજા સેવા સમિતિ દ્વારા અમરાઇવાડી વિધાનસભામાં આસ્થા અને સૂર્ય ઉપાસનાના પર્વ છઠ્ઠ પૂજાના છઠ્ઠા વર્ષના કાર્યક્રમનું આયોજન કરાયું

Ahmedabad Samay

“રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ” નું લોકાર્પણ કરાયું

Ahmedabad Samay

કરાઓકે દ્વારા ઓપન ગુજરાત કરાઓકે સુપરસ્ટાર સ્પર્ધા યોજી

Ahmedabad Samay

પાલીતાણા, સાળંગપુર  સોમનાથ, સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી, વડનગર, નડાબેટ અને નાથદ્વારા જેવા ધાર્મિક સ્થળ માટે ચાર્ટડ ફ્લાઇટ શરૂ કરાઇ

Ahmedabad Samay

જીસીએસ હોસ્પિટલને ગુણવત્તાયુક્ત આરોગ્યસંભાળ પૂરી પાડવા માટે NABH દ્વારા માન્યતા પ્રાપ્ત

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો