February 5, 2026
ગુજરાત

કોરોના સંક્રમણને રોકવા માટે રાત્રે ૯ થી સવારે ૬ સુધી અમદાવાદમાં કર્ફયુ

ત્રણેક દિવસથી કોરોના બેકાબુ બન્યો છે ત્યારે આ સંક્રમણને રોકવા માટે રાત્રે ૯ થી સવારે ૬ સુધી અમદાવાદમાં કર્ફયુ લગાવી દેવામાં આવ્યાનું જાહેર થયુ છે. ૨૦ એમ્બ્યુલન્સ તાકીદની અસરથી વધારવામાં આવી અને ૩૦૦ ડોકટરોનો કાફલો બોલાવવામાં આવ્યો અને ૮૦૦થી વધુ બેડ તાકીદે ઉભા કરવામાં આવ્યાનું સત્તાવાર જાહેર થયુ છે. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સતત સંકલનમાં છે. લોકો ટોળે વળવા લાગ્યા હોય કોર્પોરેશને સખત પગલાઓ લીધા છે. એસીએસ ગુજરાત ડો.રાજીવ ગુપ્તાએ આ જાહેરાત કરી છે.

Related posts

જનની ની જોડ સખી નહી જડે રે લોલ, આ કહેવત આજે આ હત્યારી માતા માટે ઉંધી સાબિત થઈ છે, સગી માતાએ જ છ વર્ષની માસુમનું ગળું દબાવી દીધું

Ahmedabad Samay

ગાંધીનગરમાં ચુસ્ત બંદોબસ્ત, શિક્ષિત બેરોજગારો આંદોલન કારી બન્યા.

Ahmedabad Samay

અમદાવાદની અનાથ દીકરીને અમેરિકાના દંપતીએ દત્તક લીધી

Ahmedabad Samay

હાર્દિક પટેલે કોંગ્રેસને આખરે કરી દીધું ટાટા બાય-બાય, ગુજરાતની રાજનીતિમાં ભૂકંપ, હાર્દિકે કર્યા ચોંકાવનારા ખુલ્લાસા

Ahmedabad Samay

લવ જેહાદની વધતી જતી પ્રવૃત્તિને અંકુશમાં લાવા કાયદો ઘડાશે: પ્રદીપસિંહ જાડેજા

Ahmedabad Samay

જો સુરતમાં કોરોના કેસ વધશે તો તેના જવાબદાર સી.એમ. ભૂપેન્દ્ર પટેલ હશે, સાયકલોથનમાં આશરે ૧૦,૦૦૦ જેટલી ભીડ એકત્રિત કરી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો