June 25, 2026
ગુજરાત

જાનૈયાઓ એ આપ્યું કોરોના ને આમંત્રણ

અમદાવાદના નરોડવિસ્તારમાં આજ રોજ વરરાજા ને લઈને જાન નીકળવામાં આવ્યું હતું પરંતુ જાન ને જોઈને એવું માલુમ પડતું હતું કે તેવો જાન લઈને નહિ પરંતુ કોરોના ને આમંત્રણ આપવા નીકળ્યા હોય તેવું લાગતું હતું. વરરાજા કે જાનમાં ઉપસ્થિત એકપણ વ્યક્તિએ માસ્ક પહેર્યું નહતું કે કોરોના ગાઇડ નું પાલન કર્યું હતું, સરકારે લગ્ન કરવા માટે પરવાનગી આપી એનો અર્થ એ નથીકે કોરોના જેવી મહામારીને અંદેખો કરાય, આવીજ લોકોની મૂર્ખામીને લીધે કોરોનો વધતો જાય છે.

અહેવાલ: સુનિલ ચૌહાણ

 

Related posts

અમદાવાદ: જુનિયર કલાર્કની પરીક્ષા શરૂ, ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે મોબાઈલ, સ્માર્ટ વોચ, ટેબલેટ, પર્સ પર પ્રતિબંધ!

admin

અમદાવાદમાં ભારે વરસાદના કારણે ઠેર ઠેર ટ્રાફિક જામ જોવા મળ્યું

Ahmedabad Samay

સી.એમ. ભૂપેન્દ્રભાઇ પટેલે ગાંધીનગર મહાનગર પાલિકા વિસ્તારની કોબાની  હાઇસ્કુલથી રસીકરણ અભિયાનનો પ્રારંભ કરાવ્યો.

Ahmedabad Samay

ભાજપ અમદાવાદમાં વિજય ઉત્‍સવ ઉજવશે

Ahmedabad Samay

કરણી સેના દ્વારા લૂઆરા ગામ ની ઘટના અને મુદ્રા, ક્ચ્છ ની ઘટના સંદર્ભે કલેક્ટર અને મામલતદાર શ્રી ને આવેદન પત્ર અપાશે

Ahmedabad Samay

રાજકોટ કલેકટર કચેરીમાં કિશન ભરવાડ મુદ્દે આવેદન પત્ર આપવા આવેલ ટોળા હિંસક બનતાં પોલીસને લાઠીચાર્જ કરવો પડયો.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો