March 24, 2026
ગુજરાત

જાનૈયાઓ એ આપ્યું કોરોના ને આમંત્રણ

અમદાવાદના નરોડવિસ્તારમાં આજ રોજ વરરાજા ને લઈને જાન નીકળવામાં આવ્યું હતું પરંતુ જાન ને જોઈને એવું માલુમ પડતું હતું કે તેવો જાન લઈને નહિ પરંતુ કોરોના ને આમંત્રણ આપવા નીકળ્યા હોય તેવું લાગતું હતું. વરરાજા કે જાનમાં ઉપસ્થિત એકપણ વ્યક્તિએ માસ્ક પહેર્યું નહતું કે કોરોના ગાઇડ નું પાલન કર્યું હતું, સરકારે લગ્ન કરવા માટે પરવાનગી આપી એનો અર્થ એ નથીકે કોરોના જેવી મહામારીને અંદેખો કરાય, આવીજ લોકોની મૂર્ખામીને લીધે કોરોનો વધતો જાય છે.

અહેવાલ: સુનિલ ચૌહાણ

 

Related posts

અમદાવાદમાં આવેલ નરોડા GIDC આ આજ રોજ એક કેમિકલ ફેક્ટરીમાં લાગી ભીષણ આગ

Ahmedabad Samay

ગુજરાતમાં શિયાળો 20 ફેબ્રુઆરી પછી વિદાય લેશે, ત્યારબાદ ધીમે ધીમે હવામાન નોર્મલ થવાનું શરૂ થશે

Ahmedabad Samay

અમદાવાદના સાબરમતી વિસ્તારમાં લુખ્ખા તત્વો અને બુટલેગરો બન્યા બેફામ, બાબુદાઢીથી પ્રજા પોકારી રહી છે ત્રાહિમામ ત્રાહિમામ

Ahmedabad Samay

ચંદ્રમોહન ગંગાધર શર્મા ને કેડીલા ફાર્મા કંપની દ્વારા સન્માનિત કરાયા

Ahmedabad Samay

સરકાર તરફથી રેમડેસીવીર ન મળતા, કાળા બજારીયા સક્રિય, ઇસનપુર થી એક શખ્સ ઝડપાયો

Ahmedabad Samay

આનંદનગરમાં ઘરફોડ કરનાર આરોપીની ઝોન -૦૭ લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરાઇ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો