May 9, 2026
ગુજરાત

જાનૈયાઓ એ આપ્યું કોરોના ને આમંત્રણ

અમદાવાદના નરોડવિસ્તારમાં આજ રોજ વરરાજા ને લઈને જાન નીકળવામાં આવ્યું હતું પરંતુ જાન ને જોઈને એવું માલુમ પડતું હતું કે તેવો જાન લઈને નહિ પરંતુ કોરોના ને આમંત્રણ આપવા નીકળ્યા હોય તેવું લાગતું હતું. વરરાજા કે જાનમાં ઉપસ્થિત એકપણ વ્યક્તિએ માસ્ક પહેર્યું નહતું કે કોરોના ગાઇડ નું પાલન કર્યું હતું, સરકારે લગ્ન કરવા માટે પરવાનગી આપી એનો અર્થ એ નથીકે કોરોના જેવી મહામારીને અંદેખો કરાય, આવીજ લોકોની મૂર્ખામીને લીધે કોરોનો વધતો જાય છે.

અહેવાલ: સુનિલ ચૌહાણ

 

Related posts

વરસાદે કોર્પોરેશનની પોલ ખોલી અમદાવાદમાં ૧૬૦૦ થી વધુ ખાડા પડયા, AMC એ પ્રિમોન્સૂનની તૈયારી ક્યાં કરી હતી ?

Ahmedabad Samay

ગુજરાતથી કરણી સેનાના ૫૦૦ જેટલા કાર્યકરો જયપુર ખાતે આંદોલનમાં જોડાશે

Ahmedabad Samay

નારોલથી વિશાલા તરફનો શાસ્ત્રી બ્રિજ નવેમ્બરથી 5 મહિના માટે બંધ

Ahmedabad Samay

જાણો જાણી શાસ્ત્રી શ્રી નિમેષભાઇ જોષી દ્વારા આ સપ્તાહમાં કઈ રાશિના જાતકોએ પૈસાની બાબતે ધ્યાન રાખવું.

Ahmedabad Samay

કોર્પોરેશન ની ઓફિસે NCP પ્રમુખ નિકુલસિંહ તોમર તથા હોદ્દેદારો દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો

Ahmedabad Samay

રાજસ્થાનમાં મુખ્યપ્રધાન નક્કી કરવાનું ભાજપને સૌથી મુશ્કેલ લાગી રહ્યું છે, વસુંધરા રાજે આ પદના પ્રબળ દાવેદાર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો