May 10, 2026
અપરાધગુજરાત

અમદાવાદના કૃષ્ણનગરમાં ૭ થી ૮ લોકોએ એક યુવકની જાહેરમાં ઘાતકી હત્યા

અમદાવાદમાં અસામાજિક તત્વો પોલીસને પડકાર ફેંકતા હોય તેમ સરેઆમ ગુનાઓને અંજામ આપી રહ્યાં છે. શહેરના કૃષ્ણનગર સ્થિત રામગઢ તરીકે પ્રખ્યાત વિસ્તારમાં  આવેલી વિદ્યાવિહાર સ્કૂલ નજીક જાહેર રોડ પર હત્યાના ગુનાને અંજામ આપવામાં આવ્યો હતો. 7 થી 8 લોકોએ એક યુવકની ઘાતકી હત્યા કરી હતી. હાલ પોલીસે હિતેશ તલવાર અને નીશુ શાહ નામના બે આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

Related posts

જાહેર જનતાના મદદ માટે ગુજરાતના તમામ જિલ્લાના S.P. ના મોબાઈલ નંબર જાહેર

Ahmedabad Samay

અમદાવાદ સમય: આજના મુખ્ય સમાચાર

Ahmedabad Samay

શહીદે-એ-આઝમ વીર ભગતસિંહ ની‌૧૧૭ મી જન્મ જયંતી ને ગૌરવ દિવસ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી

Ahmedabad Samay

ગુજરાતમાં 18થી 20 માર્ચ સુધીમાં ત્રણ દિવસ કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી

Ahmedabad Samay

દદુ ચેરીટેબલ ટ્રસ્ટના જુંગીસિંહ  ચૌહાણ અને તેજન્દ્રસિંહ જુંગીસિંહ ચૌહાણ દ્વારા ૨૫ બેડની સુવિધા કરાઇ

Ahmedabad Samay

સરકાર ૧૨ ધો. પરીક્ષા લેવાની ફિરાકમાં,જો ધો.૧૨ ની પરીક્ષા લેવાશે તો બાળકોમાં સંક્રમણ વધવાનો ખતરો રહેશે.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો