March 25, 2026
અપરાધગુજરાતદેશ

બજરંગ દલે લવ જેહાદના મન્સૂબાને કર્યો ના કામયાબ, હિન્દૂ ધર્મની અને બે યુવતીઓની કરી રક્ષા

લવ જેહાદના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો જેમાં થોડા સમય પહેલાજ બરોડામાં લવ જેહાદના બે કિસ્સા બની ચુક્યા છે તેવામાં વધુ એક લવ જેહાદ નો કિસ્સો સામે આવ્યો છે.

રવિવાર, ૨૭ ડિસેમ્બરના રોજ  મુંબઈથી બે સગીર વયની હિન્દુ દીકરીઓને ભગાડી જતા બાતમીના આધારે વિધર્મીઓને બજરંગ દલે અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશને ઝડપી લઇ પોલીસના હવાલે કર્યા છે. બજરંગ દલના સંયોજક જવલિતભાઇ મહેતા તથા નરોડા જિલ્લા બજરંગ દલ પ્રમુખ દીનાકરણભાઈ તેમની ટીમને  લવ જેહાદના મન્સૂબાને અસફળ બનાવી હિન્દૂ ધર્મ અને  હિન્દૂ દિકરીને ભોગ બનતા અટકાવી એક પરિવારની દિકરીજ નહિ પરંતુ સમસ્ત હિન્દૂ ધર્મની રક્ષા પણ કરી છે. પોલીસે સગીરા અને યુવકને ઝડપી વધુ તપાસ હાથધરી છે.

 

Related posts

વિજય ની સફર એક રસપ્રદ સક્સેસ સ્ટોરી: લેખક પ્રીતેશ પ્રજાપતિ

Ahmedabad Samay

અસારવાના પૂર્વ કાઉન્સિલર સુમનકંવર રાજપુત દ્વારા ધૈર્યરાજસિંહ ને બચાવવા જુમબેશ ચલાવી

Ahmedabad Samay

આજનો કોરોના અપડેટ

Ahmedabad Samay

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે મંગળવારે “અગ્નિપથ” યોજનાનું અનાવરણ કર્યું, વધુ યુવા શક્તિ જોડાશે સેનામા

Ahmedabad Samay

નવજોત સિધ્ધુએ પંજાબ પ્રદેશ અધ્યક્ષના પદ પરથી તાત્કાલીક રાજીનામુ આપ્યુ

Ahmedabad Samay

અમદાવાદ: 23 ખાનગી શાળાઓ બંધ થવાની સંભાવના, અપૂરતા વિદ્યાર્થીઓ બનશે કારણ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો