શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ સમિતિ દ્વારા નવા નરોડા ખાતે ઢોલ વગાળીને જોરો શોરો થી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.

સમિતિના દ્વારા ભારતનો એક એક હિન્દૂ દ્વારા દાન લઇ શ્રી રામજી નો ભવ્ય મંદિર બનાવવામાં હિસ્સેદારી કરાવવાના સંકલ્પ માટે જન ભંડોળ એકત્રિત કરવામાં માટે નવા નરોડા વિસ્તારમાં કાર્યાલય ની શરૂઆત કરવામાં આવી છે આ કાર્યાલય દ્વારા નવા નરોડા વિસ્તારના દરેક હિન્દુઓ નો સમ્પર્ક કરવમાં આવશે
