February 6, 2026
બબીતા જૈન
ગુજરાતરાજકારણ

ઇન્દ્રપુરીવોર્ડમાં આમ આદમી પાર્ટીની બબીતા જૈન દ્વારા જન સમ્પર્ક પુર જોશમાં

ઇન્દ્રપુરી વોર્ડમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તા શ્રી બબીતા જૈન દ્વારા ડોર ટુ ડોર જઈને જનતાની અમસ્યા અને તેમની મુશ્કેલીઓ વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે,જન સંપર્ક કરીને લોકો સાથે મુલાકાત કરીને તેમનો અભિપ્રાય લેછે અને ભાજપની વિકાસશીલ જેવી ખોખલી વાતો કરીને જનતાને લૂંટી રહી છે તેમનો વિશ્વાસઘાત કરવામાં આવી રહ્યો છે તે સમજાવી તેમની પાર્ટી ખરા અર્થમાં વિકાસ કરી વતાવવા માટે એક તક આપવા માટે જનતાને જણાવ્યું હતું, આ અંગે તેમની પાર્ટી દ્વારા કાર્યાલયમાં ચર્ચા વિચારણા પણ વારંવાર કરવામાં આવી રહી છે.

Related posts

જળ યાત્રામાં ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ હાજર રહયા

Ahmedabad Samay

વોટ્સએપમાં આવ્યું નવું ફીચર્સ

Ahmedabad Samay

RRR2 ફિલ્મનું ટૂંક સમયમાં થશે શૂટિંગ શરૂ

Ahmedabad Samay

સિવિલ હોસ્પિટલમાં તબીબોનો સ્ટાફ વધારાયો, ૭૦ તબીબોને ડેપ્યુટેશન પર ફરજમાં મૂકાયા

Ahmedabad Samay

NMMS પરીક્ષાનું પરિણામ જાહેર

Ahmedabad Samay

સોમવાર બાદ ચોમાસાની આગાહી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો