March 26, 2026
ગુજરાતરાજકારણ

જનતા દ્વારા જન સેવકનો જન્મ દિવસ મનાવવામાં આવ્યું

અમદાવાદના ઇન્ડિયા કોલોની કમ્પાઉન્ડના કાઉન્સિલર શ્રી યશવંત યોગીની તેમની જનતાના મનમાં એકટલું આદર સત્કાર છે કે તેવો દ્વારા યશવંત યોગીજીના જન્મ દિન નિમિત્તે બર્થડે કેક કાપી ને ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું, ઉજવણી દરમિયાન તેમણે જણાવ્યું હતું કે આ વિસ્તારમાં હજુ વિકાસની જરૂરિયાત છે કોર્પોરેશન સાથે મળીને આ વિસ્તારના લોકોને ઘણી બધી વસ્તુઓ થી વનચિત રાખવામાં આવે છે.

 

અહીંના વિસ્તારમાં પાણી સમસ્યા નિરંતર રહેતી કોઈ કોમન પ્લોટ ફાળવવામાં આવ્યું નથી જો કોમન પ્લોટકે જગ્યા ફાળવવામાં આવે તો પાણી ટાંકી બાંધીને અહીંની પ્રજાનું પાણી ની સમસ્યા કાયમી સમય માટે નિકાલ થઈ જશે, જન્મ દિન દિવસે તેમને જનતાને વચન આપ્યું છે કે તેવો એક વર્ષના અંદર તેમની જનતાને પાણીની સમસ્યા નો સમાધાન કરાવી આપીશ અને અહીંની જનતાને પીવાનું ચોખ્ખું પાણી અપાવી ને રહીશ

Related posts

વડાપ્રધાને સંસદમાં નહીં બોલવાનું વ્રત લઈ લીધું છે. તેથી તેમનું મૌન તોડવા માટે અમારે આ અવિશ્વાસની દરખાસ્ત લાવવી પડી:ગૌરવ ગોગોઈ

Ahmedabad Samay

રૂ.૬૦૧માં મળતો ગેસનો બાટલો રૂ.૭૨૬ સુધી પહોંચ્યો

Ahmedabad Samay

શહીદ એ આઝમ ભગતસિંહની ૧૧૭મી જન્મજયંતિ નિમિત્તે જાણો તેમની રસપ્રદ વાતો

Ahmedabad Samay

સમાચારોના સર્વે પ્રમાણે ગુજરાતમાં ફરી કમળ ખીલશે,ગુજરાતમાં ફરી મોદી ફેક્ટરને ચાલ્યું

Ahmedabad Samay

સમાનતા ફાઉન્ડેશન-ગુજરાત સંસ્થા અને ગુજરાત એક્સ પેરામિલિટરી અસોસિએશન સંસ્થા દ્વારા પુલવામા હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ

Ahmedabad Samay

ધોરણ-૧ર બોર્ડની વાર્ષિક પરીક્ષાઓ તા. ૧ જુલાઇ ર૦ર૧ ગુરુવાર થી યોજાશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો