June 24, 2026
ગુજરાતરાજકારણ

જનતા દ્વારા જન સેવકનો જન્મ દિવસ મનાવવામાં આવ્યું

અમદાવાદના ઇન્ડિયા કોલોની કમ્પાઉન્ડના કાઉન્સિલર શ્રી યશવંત યોગીની તેમની જનતાના મનમાં એકટલું આદર સત્કાર છે કે તેવો દ્વારા યશવંત યોગીજીના જન્મ દિન નિમિત્તે બર્થડે કેક કાપી ને ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું, ઉજવણી દરમિયાન તેમણે જણાવ્યું હતું કે આ વિસ્તારમાં હજુ વિકાસની જરૂરિયાત છે કોર્પોરેશન સાથે મળીને આ વિસ્તારના લોકોને ઘણી બધી વસ્તુઓ થી વનચિત રાખવામાં આવે છે.

 

અહીંના વિસ્તારમાં પાણી સમસ્યા નિરંતર રહેતી કોઈ કોમન પ્લોટ ફાળવવામાં આવ્યું નથી જો કોમન પ્લોટકે જગ્યા ફાળવવામાં આવે તો પાણી ટાંકી બાંધીને અહીંની પ્રજાનું પાણી ની સમસ્યા કાયમી સમય માટે નિકાલ થઈ જશે, જન્મ દિન દિવસે તેમને જનતાને વચન આપ્યું છે કે તેવો એક વર્ષના અંદર તેમની જનતાને પાણીની સમસ્યા નો સમાધાન કરાવી આપીશ અને અહીંની જનતાને પીવાનું ચોખ્ખું પાણી અપાવી ને રહીશ

Related posts

મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસ દ્વારા જન ચેતના રેલી સાઈકલ ઉપર કાઢવામાં આવી

Ahmedabad Samay

પિનાહટ બ્લોકના બ્લોક ચીફ તરીકે સત્યવીરસિંહ ભદૌરીયાની નિમણૂક

Ahmedabad Samay

આઈપીએસ હસમુખ પટેલે ટ્વીટ કરીને જણાવ્યું LRD ની ભરતી ટૂંક સમયમાં યોજાશે

Ahmedabad Samay

કાલથી શરૂ થઈ રહી છે ચૈત્રી નવરાત્રી, ક્યાં વાહન ઉપર સવાર થઈને આવી રહી છે માં દુર્ગા, જાણો જાણીતા શાસ્ત્રી શ્રી નિમેષભાઈ જોષી દ્વારા

Ahmedabad Samay

મોદી સરકારમાં કેબિનેટનું વિસ્તરણ થવા જઇ રહ્યુ છે.જેમાં ૪૩ નેતાઓ મંત્રી બનવા જઇ રહ્યા છે

Ahmedabad Samay

તલવારબાજ યશ્વીબા મહાવીરસિંહ રાઓલ ને અમદાવાદ સમય સમાચારપત્ર તરફથી જન્મ દિવસ છે.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો