March 25, 2026
બબીતા જૈન
ગુજરાતરાજકારણ

ઇન્દ્રપુરીવોર્ડમાં આમ આદમી પાર્ટીની બબીતા જૈન દ્વારા જન સમ્પર્ક પુર જોશમાં

ઇન્દ્રપુરી વોર્ડમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તા શ્રી બબીતા જૈન દ્વારા ડોર ટુ ડોર જઈને જનતાની અમસ્યા અને તેમની મુશ્કેલીઓ વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે,જન સંપર્ક કરીને લોકો સાથે મુલાકાત કરીને તેમનો અભિપ્રાય લેછે અને ભાજપની વિકાસશીલ જેવી ખોખલી વાતો કરીને જનતાને લૂંટી રહી છે તેમનો વિશ્વાસઘાત કરવામાં આવી રહ્યો છે તે સમજાવી તેમની પાર્ટી ખરા અર્થમાં વિકાસ કરી વતાવવા માટે એક તક આપવા માટે જનતાને જણાવ્યું હતું, આ અંગે તેમની પાર્ટી દ્વારા કાર્યાલયમાં ચર્ચા વિચારણા પણ વારંવાર કરવામાં આવી રહી છે.

Related posts

હેડ.કોન્સ્ટેબલ જ નીકળ્યો બુટલેગર, તો નશાબંધી કેવીરીતે શક્ય ?

Ahmedabad Samay

મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલે તમામ મહાનગરપાલિકાઓના પદાધિકારીઓને ગાંધીનગર ખાતે યોજાયેલ બેઠકમાં  ટાંટિયાખેંચ બંધ કરી વિકાસના કામોમાં ધ્‍યાન આપો તેવી ટકોર કરી

Ahmedabad Samay

અમદાવાદ સિવિલ ૧૨૦૦ બેડને કોવીડ હોસ્પિટલમાં તબદીલ કરવા માટે પ્રશાસન તરફથી તૈયારીઓ શરૂ, અન્ય રાજ્યોમાં પણ તૈયારીઓ શરૂ કરાઇ

Ahmedabad Samay

લોકડાઉન ૪.૦ ફક્ત હોટસ્પોટ વિસ્તાર માટે

Ahmedabad Samay

ટ્રાફિક પોલીસ BRTS કોરિડોરમાં ચુસ્ત બતાવવા કરતા જાહેર માર્ગ પર ધ્યાન આપે તો BRTS કોરિડોરમાં જવાની જરૂર ન પડે

Ahmedabad Samay

નરોડા વિસ્તારમાં આવેલ વેકસીન કેન્દ્ર પર તમામને વેકસીન લેવા વિનંતી કરાઇ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો