June 24, 2026
બબીતા જૈન
ગુજરાતરાજકારણ

ઇન્દ્રપુરીવોર્ડમાં આમ આદમી પાર્ટીની બબીતા જૈન દ્વારા જન સમ્પર્ક પુર જોશમાં

ઇન્દ્રપુરી વોર્ડમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તા શ્રી બબીતા જૈન દ્વારા ડોર ટુ ડોર જઈને જનતાની અમસ્યા અને તેમની મુશ્કેલીઓ વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે,જન સંપર્ક કરીને લોકો સાથે મુલાકાત કરીને તેમનો અભિપ્રાય લેછે અને ભાજપની વિકાસશીલ જેવી ખોખલી વાતો કરીને જનતાને લૂંટી રહી છે તેમનો વિશ્વાસઘાત કરવામાં આવી રહ્યો છે તે સમજાવી તેમની પાર્ટી ખરા અર્થમાં વિકાસ કરી વતાવવા માટે એક તક આપવા માટે જનતાને જણાવ્યું હતું, આ અંગે તેમની પાર્ટી દ્વારા કાર્યાલયમાં ચર્ચા વિચારણા પણ વારંવાર કરવામાં આવી રહી છે.

Related posts

આવી રીતે જાણો આપણી ઇમ્યુનિટી સારી છે કે ખરાબ અને એના ઉપાય

Ahmedabad Samay

લવ જેહાદનો વધુ એક કિસ્સો, ૨૩ વર્ષીય હિન્દુ યુવતીએ મુસ્લિમ યુવક સાથે લગ્ન કર્યા, ધર્મ પરિવર્તન કરાવ્યું

Ahmedabad Samay

સમાનતા ફાઉન્ડેશન (SIF)’ સંસ્થા દ્વારા અન્યાય સામે ન્યાયના વિજયનાં પ્રતીક સમા દશેરા તહેવાર નિમિત્તે રાવણ દહન અને સુર્પણખા દહન” કાર્યક્રમ યોજાયો હતો

Ahmedabad Samay

મોરબી : રાજપર રોડ પર રૂમમાં ગુપ્ત ભોયરું બનાવી દારૂ છુપાવ્યો’તો, પોલીસે કીમિયો નિષ્ફળ બનાવ્યો

Ahmedabad Samay

પંચાણું વર્ષ ની ઉંમર ના હેમકુંવર બા કોરોના ને માત આપી

Ahmedabad Samay

ચૂંટણીની જાહેર થયા બાદ પહેલીવાર પીએમ મોદી બંગાળમાં રેલી કરી મિથુન ચક્રવર્તી  મંચ પર જ ભાજપમાં જોડાઈ જતા રાજનીતિક ગરમાવો વધ્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો