ઇન્દ્રપુરી વોર્ડમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તા શ્રી બબીતા જૈન દ્વારા ડોર ટુ ડોર જઈને જનતાની અમસ્યા અને તેમની મુશ્કેલીઓ વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે,જન સંપર્ક કરીને લોકો સાથે મુલાકાત કરીને તેમનો અભિપ્રાય લેછે અને ભાજપની વિકાસશીલ જેવી ખોખલી વાતો કરીને જનતાને લૂંટી રહી છે તેમનો વિશ્વાસઘાત કરવામાં આવી રહ્યો છે તે સમજાવી તેમની પાર્ટી ખરા અર્થમાં વિકાસ કરી વતાવવા માટે એક તક આપવા માટે જનતાને જણાવ્યું હતું, આ અંગે તેમની પાર્ટી દ્વારા કાર્યાલયમાં ચર્ચા વિચારણા પણ વારંવાર કરવામાં આવી રહી છે.
આગળની પોસ્ટ
