May 10, 2026
ગુજરાતરાજકારણ

ખેડૂત આંદોલન ને સમર્થન આપવા અમદાવાદ થી જયમન શર્મા પોહચ્યા દિલ્હી

દેશની રાજધાની દિલ્હીમાં બે માસ જેટલા સમય થી દેશના અન્નદાતા સમાન ખેડૂતો પોતાની માંગણીઓ ને લઇ કડકડતી ઠંડીમાં પરિવાર જનો સાથે હડતાળ પર ઉતર્યા છે. સરકાર સાથે ૦૭ થી ૦૮ વાર બેઠક કર્યા બાદ પણ હલ નથી આવી રહ્યો. ખેડૂતો સમર્થ આપવા આખા દેશના ખૂણે ખૂણે થી લોકો આવી રહ્યા છે,

 

અમદાવાદના સેવાભાવિ સેવક શ્રી જયમન શર્મા ખેડૂતોને સમર્થ કરવા દિલ્હી પોહચ્યા છે અને દિલ્હીમાં ખેડૂતો માટે ખાવા પીવાની વ્યવસ્થા કરવામાં આવેલ કેમ્પ માં જયમન શર્મા ખેડૂતો ને ભોજન પીરસી ને સેવાનું કામ કર્યું છે અને ખેડૂતોને સમર્થન પણ જાહેર કર્યું છે અને તેમની અલડતમાં ખભેખભા મળીને લડત લડવા મદદ રૂપ થશે તેવું જણાવ્યું છે.

Related posts

અમદાવાદમાં વધુ ૧૨ હોસ્પિટલ ને કોવિડ-૧૯ જાહેર કરાઇ.

Ahmedabad Samay

અમદાવાદથી મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેનની કામગિરી 2027 સુધીમાં થઈ શકે છે પૂર્ણ

Ahmedabad Samay

જીસીએસ હોસ્પિટલ દ્વારા કરોડરજ્જુ-મણકાને લગતી તકલીફો માટે નિઃશુલ્ક કન્સલ્ટેશન કેમ્પ

Ahmedabad Samay

નવા વાડજ વિસ્તારમાં આમ આદમી પાર્ટી દ્વારા વિશ્વ યોગ દિનની ઉજવણી કરવામાં આવી

Ahmedabad Samay

રાજપુતાણી ના ત્યાગ અને સમર્પણ ને વંદન,

Ahmedabad Samay

ગુજરાતમાં H1N1 અને H3N2ના જાણો અત્યાર સુધીમાં કેટલા કેસો નોંધાયા

admin

એક ટિપ્પણી મૂકો