March 26, 2026
જીવનશૈલીદેશ

વોટ્સએપના નવા અપડેટ થી લોકોના ખુશ, એપ રિમુવ કરી સ્ક્રીનસૉર્ટ ટ્વિટર કર્યા

વોટ્સએપ એ પોતાની એપમાં શરતો અને ગોપનીયતા નીતિને અપડેટ કરી છે. તેમાં મહત્વપૂર્ણ તે છે કે, વોટ્સએપ યૂઝર્સના ડેટાનો ઉપયોગ કરશે અને તે પોતાની મૂળ કંપની ફેસબુક સાથે આને શેર કરશે. પ્લેટફોર્મનો ઉપયોગ ચાલું રાખવા માટે યૂઝર્સને તે વાતોનો સ્વીકાર કરવા માટે 8 ફેબ્રુઆરી 2021નો સમય આપવામાં આવ્યો છે. જો શરતો માનવામાં આવશે નહીં તો વોટ્સએપનો ઉપયોગ કરી શકાશે નહીં.

ટ્વિટર પર પણ લોકોએ વોટ્સએપની નવી જાહેરાત પર નારાજગી વ્યક્ત કરી છે, અને સરકારને હસ્તક્ષેપ કરવાની માંગ કરવામાં આવી રહી છે. વોટ્સએપનું બહિષ્કાર કરવાની મુહિમ પણ ચાલી રહી છે. દુનિયાભરમાં વોટ્સએપનો સૌથી વધારે ઉપયોગ ભારતમાં જ થઈ રહ્યો છે. દર મહિને વોટ્સએપના એક્ટિવ યૂઝર્સની સંખ્યા 40 કરોડથી વધારે છે. કેટલાક લોકોનું તેવું પણ કહેવું છે કે, તેમને આ નવી નીતિથી કંઈ જ ફરક પડતો નથી કેમ કે, આજકાલ બધાના જીવન પર મોનિટરિંગ એક સામાન્ય વાત બની ગઈ છે અને હવે દરેક ડિવાઈસ અથવા એપમાં કોઈને કોઈ રીતે ડેટાનું મોનિટરિંગ થઈ રહ્યું હોય છે.

Related posts

જમ્મુ-કાશ્મીરમાં સર્જાયો નવો ઈતિહાસ! શ્રીનગરમાં 3 દાયકા બાદ નીકળ્યું મોહરમનું જુલુસ

Ahmedabad Samay

ભાજપના એક ઉમેદવારની કારમાંથી મળેલા ઈવીએમના પગલે ખળભળાટ મચી ગયો

Ahmedabad Samay

દેશમાં ફરી થવા લાગ્યા કોરોનાથી મૃત્યુ, છેલ્લા 24 કલાકમાં 7 લોકોએ જીવ ગુમાવ્યા

Ahmedabad Samay

રામ મંદિરના અભિષેકને હવે ગણતરીના કલાકો જ બાકી

Ahmedabad Samay

હેલિકોપ્ટર ક્રેશમાં જનરલ શ્રી બિપિન રાવત અને તેમનાં પત્ની શ્રીમતી મધુલિકાનું દુઃખદ અવસાન, દેશમાં શોકનો માહોલ

Ahmedabad Samay

‘ક્ષયમુક્ત ભારત અભિયાન’ અંતર્ગત રાજકોટમાં ક્ષય નિવારવા દર્દીઓને આપાઇ ન્યુટ્રીશિયન કીટ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો