March 25, 2026
ગુજરાત

નવા નરોડાના બ્રહ્મકુમારી સેન્ટર પર બ્રહ્માબાબા ની પુણ્યતિથિ ફૂલોથી સજાવી ઉજવાઈ

બ્રહ્માકુમારી સંસ્થાનના સ્થાપક લેખરાજ કૃપલાણી (બ્રહ્માબાબા)ની પુણ્યતિથિ ઉજવણી કરાઇ, તેઓએ ૧૯૬૯ની સાલમાં દેહ છોડયો હતો. બ્રહ્માકુમારીના ૧૦૦ દેશોમાં ૮૫૦૦ સેન્ટર્સ ધમધમે છે.

બ્રહ્માબાબા ના પુણ્યતિથિ અનુસાર અમદાવાદના નવા નરોડ વિસ્તારમાં સુલોચના દીદીજીના હેઠળ પંચગીની રેસિડેન્સીમાં આવેલ સેન્ટર પર બ્રહ્માબાબા ની પુણ્યતિથિ ઉજવવામાં આવી જતી, સેન્ટર ફૂલો થી સજાવવામાં આવ્યું હતું અને બાબાની છબી ને પણ અતિ સુંદર રીતે સજાવટ કરી યોગ અને તેમને યાદ કરી પુણ્યતિથિ મનવાઇ હતી.

Related posts

સરદારનગર વોર્ડના પૂર્વ વોર્ડ પ્રમુખ ચંદુ ભકતાણી દ્વારા વાયરલ કરવામાં આવેલ વિડીયોના શખ્સ પર જીવલેણ હુમલો

Ahmedabad Samay

આજે ભગવાન જગન્નાથજીની જળયાત્રા યોજાઈ

Ahmedabad Samay

કર્ણાવતી સેવા સમિતિ દ્વારા અમદાવાદ નું નામ કર્ણાવતી  કરવા મુદ્દે મેયર શ્રી ને આવેદનપત્ર અપાયું

Ahmedabad Samay

ગુજરાતી વિષય માં ગુજરાતી માધ્ય ના વિદ્યાર્થીઓ નું પરિણામ નબળુ

Ahmedabad Samay

અમદાવાદ – આરટીઈ કરી સ્કૂલો પાસેથી ખંડણી માગવાના મામલે આશિષ કણજારીયા વિરુદ્ધ ફરિયાદ

Ahmedabad Samay

અમદાવાદની કુખ્‍યાત ડ્રગ્‍લસ સપ્‍લાયર અમીનાબાનુ અને તેના સાગરી સમીર ઉદ્દીન ઉર્ફે બોન્‍ડની ક્રાઇમ બ્રાન્‍ચે ધરપકડ કરી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો