May 10, 2026
ગુજરાતરાજકારણ

એસ.વાય.ભદોરીયા ને બનાવયા તાપી જિલ્લામાં બી.જે.પી ના મીડિયા કન્વીનર

દક્ષિણ ગુજરાત પત્રકાર એકતા સંગઠન દક્ષિણ ગુજરાત ના પ્રભારી અને તાપી જિલ્લા ના વરિષ્ઠ પત્રકાર અને અમદાવાદ સમય સમાચાર પત્રના સહ તંત્રી શ્રી નિરજસિંહ ભદોરીયાના કાકાશ્રી   શ્રી એસ .વાય .ભદોરિયા સાહેબ ને ભારતીય જનતા પાર્ટી માં તાપી જિલ્લામાં મીડિયા સેલ ના કન્વીનર બનાવવામાં આવેલ છે.

ભારતીય જનતા પાર્ટીએ શ્રી એસ.વાય.ભદોરીયા ને તાપી જિલ્લામાં ઇલેક્શન વેળાએ મોટી જબાવદારી સોપી તેમના પર અને તેમની ટિમ પર વિશ્વાસ જતાવ્યું છે અને ભારતીય જનતા પાર્ટીને આવા સમયે સાથ સહકાર આપી ને તાપી જિલ્લામાં ભગવો લહેરાવવા મહત્વ પૂર્ણ ભાગ ભજવશે તેવી આશા વ્યક્ત કરી છે.

નિરજસિંહ ભદોરીયા, વિશાલ પાટનકર અને અમદાવાદ સમયની સંપૂર્ણ ટીમ તરફથી શ્રી.એસ.વાય.ભદોરીયા ને તાપી જિલ્લાના મીડિયા સેલ કન્વીનર બનવા બદલ ખુબ ખુબ અભિનંદન

 

Related posts

કુબેરનગરમાં બિલ્ડીંગ નીચે દટાઈ મૃત્યુ પામેલા પુત્રના પિતાએ એજ સ્થાને આત્મવિલોપનનો પ્રયત્ન કર્યો

Ahmedabad Samay

અમદાવાદમાં હલકી ગુણવત્તાના હાટકેશ્વર બ્રિજ મામલે ફરી એક કૌભાંડ સામે આવ્યું

Ahmedabad Samay

રિવરફ્રન્ટ ખાતે “હેપ્પી ટીમ” દ્વારા એન્વાયરમેન્ટનો મેસેજ આપવા “ગ્રીન રન”નું આયોજન કરાયું

Ahmedabad Samay

અમદાવાદમાં કોરોના નો ભયંકર રૂપ આવ્યો સામે

Ahmedabad Samay

નિકોલની પંચામૃત નર્સિંગ ઇન્સસ્ટિટ્યૂની દાદાગીરી,ફી ભરવા બાબતે વાલી પર દબાણ કરવામા આવ્યુ

Ahmedabad Samay

દાદાની સરકારમાં ભૂકંપ,મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાની હેઠળના તમામ ૧૬ મંત્રીઓના રાજીનામાં લેવાયા, આજે નવા મંત્રીઓ લેશે શપથ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો