June 24, 2026
ગુજરાતદેશ

ઉત્તરાખંડમાં ગ્લેશિયર ફાટતા ભારે તબાહી

ઉત્તરાખંડની ધૌલીગંગા, અલકનંદા નદીમાં બરફનું તોતિંગ ગ્લેશિયર ફાટતા ભયાનક પુર આવતા મહા ખાનાખરાબી સર્જાઈ છે. ઓછામાં ઓછા ૧૦૦ થી ૧૫૦ના મોત થયાનો ભય સિવાય રહ્યાનું ઉત્તરાખંડના મુખ્ય સચિવ ઓમ પ્રકાશજીએ જણાવ્યું છે. પાવર પ્રોજેકટમાં કામ કરતા ૧૫૦ મજૂરોનો કોઈ પટ્ટો નથી, તેમના તણાય જવાથી મોત થયાનો ભય સિવાય છે.

વાયુદળના એમઆઇ-૧૭ અને ધ્રુવ સહિત ૩ હેલિકોપ્ટર બચાવ રાહત માટે મોકલાયા છે. વધુ જરૂર પાડયે મોકલાશે તેમ એરફોર્સના ઓફિસર્સ જણાવે છે.

પોલીસ, અર્ધ લશ્કરી દળો, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટિમો, એર ફોર્સ સહિત તમામ ફોર્સ રાહત બચાવમાં લાગી ગયા છે.

ચમોલી જિલ્લાના તપોવન ખાતેના આ ગ્લેશિયર મહા દુર્ઘટનામાં જુના પૂરના વિડીઓથી ભય નહિ ફેલાવવા મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવતે અપીલ કરી છે.

Related posts

પરમ પૂજ્ય મોરારીબાપુના ધર્મપત્ની નર્મદાબાનું દુઃખદ અવસાન

Ahmedabad Samay

જાણો ક્યાં કારણોસર વડાપ્રધાન મોદીએ એક વર્ષ માટે સોનુ ખરીદવાની ના પાડી

Ahmedabad Samay

સીરમ ઇન્સ્ટીટયૂટ ઓફ ઇન્ડિયાએ દેશમાં કોરોના રસી સ્પુતનિક-વીના ઉત્પાદનની મંજુરી

Ahmedabad Samay

દુબઈના મેડમ તુસાદ મ્યુઝિયમમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની નવી મીણની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું

Ahmedabad Samay

નરોડા વિસ્તારમાં વરસાદી પાણી ભરતા રાજેન્દ્રસિંહ સોલંકી દ્વારા પાણીનું નિકાલ કરવાનું કામ હાથધરાયું

Ahmedabad Samay

ખેડૂતો માટે એક મહત્‍વપૂર્ણના સમાચાર રાજ્‍યમાં ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ ૯ નવેમ્‍બરથી કરવામાં આવશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો