February 6, 2026
ગુજરાતદેશ

ઉત્તરાખંડમાં ગ્લેશિયર ફાટતા ભારે તબાહી

ઉત્તરાખંડની ધૌલીગંગા, અલકનંદા નદીમાં બરફનું તોતિંગ ગ્લેશિયર ફાટતા ભયાનક પુર આવતા મહા ખાનાખરાબી સર્જાઈ છે. ઓછામાં ઓછા ૧૦૦ થી ૧૫૦ના મોત થયાનો ભય સિવાય રહ્યાનું ઉત્તરાખંડના મુખ્ય સચિવ ઓમ પ્રકાશજીએ જણાવ્યું છે. પાવર પ્રોજેકટમાં કામ કરતા ૧૫૦ મજૂરોનો કોઈ પટ્ટો નથી, તેમના તણાય જવાથી મોત થયાનો ભય સિવાય છે.

વાયુદળના એમઆઇ-૧૭ અને ધ્રુવ સહિત ૩ હેલિકોપ્ટર બચાવ રાહત માટે મોકલાયા છે. વધુ જરૂર પાડયે મોકલાશે તેમ એરફોર્સના ઓફિસર્સ જણાવે છે.

પોલીસ, અર્ધ લશ્કરી દળો, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટિમો, એર ફોર્સ સહિત તમામ ફોર્સ રાહત બચાવમાં લાગી ગયા છે.

ચમોલી જિલ્લાના તપોવન ખાતેના આ ગ્લેશિયર મહા દુર્ઘટનામાં જુના પૂરના વિડીઓથી ભય નહિ ફેલાવવા મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવતે અપીલ કરી છે.

Related posts

નરોડામાં ગત રાત્રે સર્જાયો ગમખ્વાર અકસ્માત, બાઇક ચાલકનું ઘટના સ્થળેજ મોત

Ahmedabad Samay

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા ભવ્ય સન્માન સમારોહ કરાયું

Ahmedabad Samay

ચીનની ‘દાદાગીરી’ રોકવા એશિયામાં પોતાનું સૈન્ય મોકલશે અમેરિકા

Ahmedabad Samay

ભાષાવાદનો વિવાદ મહારાષ્ટ્ર થી અમદાવાદના નરોડા અને મેઘાણીનગર પહોંચ્યો.

Ahmedabad Samay

દિવાળીએ અમદાવાદીઓએ મેટ્રોની મજા માણી, મેટ્રોની સવારી પ્રથમ પસંદગી બની

Ahmedabad Samay

નરોડામાં ગુજરાતી શાળા નં.૦૧ માં દિવ્યાંગ લાભાર્થીઓ માટે ઈ-શ્રમ કાર્ડ સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો