અસારવા વોર્ડના પુનમચંદ વણઝારા દ્વારા રવિવાર ના રોજ 14.02.2021 ના સવારે 9.00 વાગે બ્રહ્મચારી ના ડેલા માંથી બાઈક રેલી નું આયોજન કરાવામાં આવ્યું છે, પુનમચંદ વણઝારા દ્વારા વડીલો માતાઓ બહેનો અને તમામ આગેવાનો ને નમ્ર વિનંતી કરી રેલી માં ઉપસ્થિત રહેવા વિનંતી કરી છે.
