June 25, 2026
ગુજરાતરાજકારણ

અસારવા વોર્ડના અપક્ષ ઉમેદવાર પુનમચંદ દ્વારા બાઇક રેલીનો આયોજન કરાયું

અસારવા વોર્ડના પુનમચંદ વણઝારા દ્વારા રવિવાર ના રોજ 14.02.2021 ના સવારે 9.00 વાગે બ્રહ્મચારી ના ડેલા માંથી બાઈક રેલી નું આયોજન કરાવામાં આવ્યું છે, પુનમચંદ વણઝારા દ્વારા વડીલો માતાઓ બહેનો અને તમામ આગેવાનો ને  નમ્ર વિનંતી કરી રેલી માં ઉપસ્થિત રહેવા વિનંતી કરી છે.

Related posts

રથયાત્રાને લઇ ચાલતી અટકળોનો આવ્યો અંત,શરતો આધીન રથયાત્રા નીકળશે

Ahmedabad Samay

અમદાવાદના સરખેજમાં ધાતલા તળાવ ખાતે નવું લોટસ પાર્ક બનાવવામાં આવશે.

Ahmedabad Samay

શંકાની આડમાં પતિ બહાર જાય તો પત્નીને રસોડામાં પુરી જતો, આખરે કંટાળી વાત પોલીસ સ્ટેશન પહોંચી

Ahmedabad Samay

પોલીસબેડામાં ફરી ઉથલપાથલ, ૦૬ પી.આઇ. ની બદલી

Ahmedabad Samay

વાપીમાં ભાજપની શાનદાર જીત, આપ ખાતુપણ ન ખોલાવી શકી

Ahmedabad Samay

ઠક્કરબાપાનગર વિસ્તારમાં જનતાના કામ જોર શોરમાં

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો