July 4, 2026
ગુજરાત

કરણી સેના દ્વારા લુઆરા ગામ અને મુદ્રા, ક્ચ્છ ની ઘટના સંદર્ભે કલેકટર શ્રીને આવેદનપત્ર આપ્યું

શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના પરિવાર અને તમામ સંગઠનો દ્વારા ગુજરાત ના દરેક જિલ્લા અને તાલુકા માં લુઆરા ગામ ની ઘટના સંદર્ભે અને મુદ્રા, ક્ચ્છ ની ઘટના સંદર્ભે અને યોગ્ય ન્યાય મળે તે અર્થે ગુજરાત સરકાર ને રજુઆત કરવા કલેક્ટર શ્રી અને મામલતદાર શ્રી ને આજ રોજ  આવેદન આપવામાં આવ્યું હતું.

આવેદન આપવા માટે ગુજરાત અધ્યક્ષ શ્રી રાજ શેખાવત, કરણી સેનાના સભ્યો અને જાગૃત નાગરિકો ન્યાય આપવા માટે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા. કરણી સેના દ્વારા આશા વ્યક્ત કરવામાં આવી છે કે આવેદનપત્ર આપ્યા બાદ સરકાર શ્રી દ્વારા યોગ્ય ન્યાય મળશે

Related posts

નારોલથી વિશાલા તરફનો શાસ્ત્રી બ્રિજ નવેમ્બરથી 5 મહિના માટે બંધ

Ahmedabad Samay

અંતે ભાજપને આવ્યું પદ ગ્રહણ કે જાહેર અભિવાદન કાર્યક્રમ ન યોજવા સૂચના

Ahmedabad Samay

શહીદ-એ-આઝમ વીર ભગતસિંહ,સુખદેવ,રાજગુરુ ના શહીદ દિન નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી અને  ભગતસિંહ ને ભારત રત્ન આપવા માંગ કરવામાં આવી

Ahmedabad Samay

મેંમકો ફ્રુટ માર્કેટ પાસે સ્વચ્છતા અભિયાન ની લીલાલેર, પ્રજા હમનહી સુધરેંગેના મૂડમાં

Ahmedabad Samay

લોકડાઉન ૪.૦ માં ગુજરાત સરકારે આપી ઘણી રાહત.

Ahmedabad Samay

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ઈલેકટ્રીક વાહન ચાર્જિંગ પોલિસી-૨૦૨૧ તૈયાર કરી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો