February 5, 2026
ગુજરાતરાજકારણ

પુનમચંદ વણઝારાને ભારે માત્રામાં સમર્થન, ફુલહારથી કરાયું સ્વાગત

વોર્ડ ૧૫ અસારવામાં અપક્ષ ઉમેદવાર શ્રી પુનમચંદ વણઝારાને જનતાનો ભારે માત્રામાં સમર્થન મળી રહ્યો છે, શુક્રવારે પુનમચંદ વણઝારાની જન સંપર્ક રેલી દરમ્યાન નિલકંઠ મહાદેવ ની ચાલી માં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને જબરજસ્ત પ્રતિસાદ મળ્યો હતો, જન સંપર્ક દરમિયાન લોકોએ તેમનો ફુલહાર થી સ્વાગત કર્યું હતું

 

 

 

Related posts

ગુજરાત હાઈકોર્ટે સુરક્ષાની માંગણી કરતી અરજી પર સરકારને નોટિસ જારી કરી

Ahmedabad Samay

વડોદરામાં રુવાળા ઉભા કરિદે તેવી બની ધટના,હરણી તળાવમાં ૨૫થી વધુ વિદ્યાર્થીઓ ડૂબ્યા

Ahmedabad Samay

ગુજરાતમાં ઠંડી અને માવઠાની શક્યતા વ્યક્ત કરી છે. 6 થી 10 ડિસેમ્બર વચ્ચે વાતાવરણમાં મોટો ફેરફાર થવાની શક્યતા

Ahmedabad Samay

સરકારને નવો કલેવર આપવા તથા નવા ચહેરાઓ અને યુવાવર્ગને પ્રાધાન્ય આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો

Ahmedabad Samay

બિહાર ઇલેક્શન વચ્ચે માર્કેટ ખુલતા જ સેન્સેક્સ 352 પોઈન્ટ તૂટ્યો

Ahmedabad Samay

અમદાવાદ ના વિવિધ વિસ્તારોમાં ‘સમાનતા ફાઉન્ડેશન’ સંસ્થા દ્વારા નાતાલ-ક્રિસમસ (ફાધર સાન્ટા ક્લૉઝ) પર્વ નિમિતે “નાના બાળકોને ગિફ્ટ વિતરણ કરવામાં આવ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો