June 19, 2026
ગુજરાત

અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના ના રાષ્ટ્રીય કાર્યાલયના શુભ ઉદઘાટન મહંત શ્રી દિલીપદાસજી મહારાજ દ્વારા ઉદ્ઘાટન

 

અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના ના રાષ્ટ્રીય કાર્યાલયના શુભ ઉદઘાટન મહંત શ્રી દિલીપદાસજી મહારાજ (જગન્નાથ મંદિર અમદાવાદ) ના શુભ હસ્તે સવારે ૯.૦૦ વાગે સૌ રાષ્ટ્રીય અધ્યક્ષ આર પી સિંહ બધેલ અને સૌ પદાધિકારીઓ ની હાજરી માં કરવામાં આવ્યું હતું.

સમસ્ત ભારતમાં હિન્દુ ધર્મ, સંસ્કૃતિ, જનસેવા,અને અખંડ રાષ્ટ્ર અને દેશ હિન્દૂ રાષ્ટ્ર બને એવું પ્રણ કરવામાં આવ્યું. અને વિધર્મી દ્વારા ચલાવવામાં આવી રહેલા ષડયંત્ર ને નિશફલ કરી હિન્દૂ એકતા ને મજબૂત કરવાં માટે પ્રણ કરવા માં આવ્યું.

Related posts

સોમવારથી ૦૯ થી ૧૧ ધોરણના વર્ગો શરૂ

Ahmedabad Samay

અમદાવાદ: બિહારના ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવ સામે બદનક્ષી કેસમાં આજે મેટ્રો કોર્ટમાં સુનાવણી, ગુજરાતીઓનું અપમાન કરવાનો આરોપ

Ahmedabad Samay

કેદારનાથ : હેલિકોપ્‍ટર ક્રેશ ની મોટી દુર્ઘટના બની, દુર્ઘટનામાં ભાવનગરની ૩ યુવતીઓ સહિત ૭ ના મોત

Ahmedabad Samay

મીની લોકડાઉનને લઇ આજે બેઠક થશે, આંશિક છૂટ મળી શકે તેવી શકયતા

Ahmedabad Samay

 કેન્દ્ર સરકારે મંગળવારે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના માટે પ્રીમિયમમાં વધારો કર્યો

Ahmedabad Samay

અટલાદરા ખાતે BAPS ના યજનાપુરુષ સભાગ્રહ ખાતે કોરોનાની સારવાર માટે 500 બેડ મુકાશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો