June 24, 2026
ગુજરાત

આજ રોજ શાહીબાગ ખાતે રાજસ્થાની  સમાજનું સ્નેહ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે

આજ રોજ સાંજે ૭:૦૦ વાગે ઘાસીરામ ચૌધરી ભવન, પેટ્રોલ પમ્પ પાસે, ઘેવર સર્કલ પાસે, શાહીબાગ ખાતે રાજસ્થાની  સમાજનું સ્નેહ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.

સંમેલનમાં શ્રી આઇ. કે. જાડેજા (શહેર પ્રભારી), શ્રી પ્રદીપસિંહ જાડેજા (ગૃહ રાજ્યમંત્રી), શ્રી જગદીશ પંચાલ (શહેર અધ્યક્ષ), શ્રી કિરીટભાઇ સોલંકી (સાંસદ) સહિત અગ્રણી મહાનુભાવો ઉપસ્થિત રહી સ્નેહ સંમેલની શોભા વધવવાના છે

 

Related posts

પોલીસના દમન સામે આજે કુબેરનગર અને સરદારનગરના વેપારીઓ દ્વારા બંધનો એલાન

Ahmedabad Samay

ઉસ્માનપુરા વિસ્તારમાં આવેલ ચાંપાનેર સોસાયટી ખાતેનું સાંઈ ગણેશ મિત્ર મંડળ દ્વારા ખાટુશ્યામની થીમ પર ગણેશમોહત્સવનું આયોજન કરાયું

Ahmedabad Samay

રમઝાનના દિવસે વોટર ડિસ્ટીબ્યુશન સ્ટેશન પરથી સવારે ૫.૩૦ વાહે સ્પેશિયલ પાણી પૂરવઠો અપાશે

Ahmedabad Samay

ગુજરાતનાં ઓપિનિયન પોલ પ્રમાણે કોને કેટલી સીટો મળવાનો દાવો

Ahmedabad Samay

ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ કર્યો આપઘાત, ફ્લેટમાં ગળે ફાંસો ખાધો

Ahmedabad Samay

SPS સેક્યુરીમાં કોરોનાકાળમાં આવી મોટી ભરતી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો