May 9, 2026
ગુજરાત

આજ રોજ શાહીબાગ ખાતે રાજસ્થાની  સમાજનું સ્નેહ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે

આજ રોજ સાંજે ૭:૦૦ વાગે ઘાસીરામ ચૌધરી ભવન, પેટ્રોલ પમ્પ પાસે, ઘેવર સર્કલ પાસે, શાહીબાગ ખાતે રાજસ્થાની  સમાજનું સ્નેહ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.

સંમેલનમાં શ્રી આઇ. કે. જાડેજા (શહેર પ્રભારી), શ્રી પ્રદીપસિંહ જાડેજા (ગૃહ રાજ્યમંત્રી), શ્રી જગદીશ પંચાલ (શહેર અધ્યક્ષ), શ્રી કિરીટભાઇ સોલંકી (સાંસદ) સહિત અગ્રણી મહાનુભાવો ઉપસ્થિત રહી સ્નેહ સંમેલની શોભા વધવવાના છે

 

Related posts

લંડનમાં ગુમ થયેલા અમદાવાદના યુવકનો મૃતદેહ 11 દિવસ બાદ થેમ્સ નદીમાંથી મળ્યો, જાણો શું છે સમગ્ર ઘટના

Ahmedabad Samay

NBC કંપનીના વિરોધ પ્રદર્શનમાં જતા કરણી સેના અધ્યક્ષ શ્રી રાજ શેખાવતની નરોડા પોલીસે કરી હતી અટકાયત

Ahmedabad Samay

ગુજરાતમાં ધીમે ધીમે જામી રહેલો શિયાળો હવે તેના અસલી મિજાજમાં આવી ગયો

Ahmedabad Samay

રિક્ષા ડ્રાઇવરોએ ‘રોજી-રોટી બચાવ આંદોલન’ હેઠળ 24મી જુલાઈથી અચોક્કસ મુદતની હડતાળની ચીમકી ઉચ્ચારી

Ahmedabad Samay

અમદાવાદમાંથી નશામુક્ત ભારત અભિયાનનો શુભારંભ કેબિનેટ મંત્રી ભાનુબહેન બાબરીયાએ કરાવ્યો

Ahmedabad Samay

મધુવન ગ્લોરીમાં કાર્યભાર માટે નવી કમિટી રચાઇ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો