June 22, 2026
ગુજરાત

શુ મજાક છે. રાત્રી કરફ્યુ ૧૨ થી ૦૬ વાગ્યા સુધી.

ગુજરાતમાં કરફ્યુ ને લઈને જાણે મજાક ચાલી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. કોરોના કાળ માં લોકડાઉન ખોલ્યા બાદ રાત્રી ફરફ્યુ જાહેર કરાયા હતા પહેલા રાત્રી કરફ્યુ ૦૯ થી ૦૬ કરાયું તે થોડું યોગ્ય હતું કે લોકો નોકરી થી છૂટ્યા બાદ બહાર મિત્રો સાથે ફરવા નીકળતા કે પોતાના અન્ય કામ માટે બહાર નીકળતા, ત્યારબાદ રાત્રી કરફ્યુ ૧૦ થી ૦૬ કરાયું તેપણ થોડું માન્ય ગણી શકાય, પરંતુ ત્યારબાદ ઇલેક્શન આવતા કરફ્યુ શબ્દ મજાક બનીગ્યો રાત્રી કરફ્યુ ૧૧ થી ૦૬ કરાયું અને હવે ૧૨ થી ૦૬ કરાયું

 

૧૨ થી ૦૬ વાગ્યા બાદ તો એમપણ બધું બંધ થઇ જાય છે તો ફરફ્યુ લગાવવાની શુ જરૂર છે જનતા રાત્રીના ૧૨ વાગ્યા બાદ સુઈ જ જતી હોય છે તો આ સમય રાખીને ફરફ્યુ શબ્દનો મજાક બની ચુક્યો છે.

Related posts

અલ કાયદા સાથે સંકળાયેલા 4 શખ્સની ધરપકડ બાદ, એટીએસ મદદગારોને પકડશે, થયા કેટલાક મહત્વના ખુલાસાઓ

admin

એર ઇન્ડિયાના કર્મચારી હવે નોકરી પર જીન્સ, ટી – શર્ટ, સ્લીપર કે સેન્ડલ નહિ પહેરી શકે

Ahmedabad Samay

મેગા સિટી અમદાવાદમાં ગુનેગારો કેટલા બેફામ બન્‍યા, પીડિતાને બ્લેકમેઇલ કરી બે-બે વાર સામૂહિક દુષ્‍કર્મ આચર્યું

Ahmedabad Samay

રેલ્‍વે મંત્રાલયે ટ્રેન ટિકિટ ભાડામાં વધારા અંગે ઔપચારિક સૂચના જારી કરી,નવા ભાડા આજથી અમલમાં આવશે.

Ahmedabad Samay

કડવા પાટીદાર અગ્રણી તરફથી રૂપાલાને સાથ મળ્યાનો સંકેત

Ahmedabad Samay

હંસપુરા પોલીસ ચોકીમાં ૧૫૧ કલમમાં લોકપમાં ન પુરવાનો ભાવ ૨૦૦૦₹, વકીલનો વહીવટ ૨૦૦૦ જેટલો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો