June 22, 2026
ગુજરાત

શુ મજાક છે. રાત્રી કરફ્યુ ૧૨ થી ૦૬ વાગ્યા સુધી.

ગુજરાતમાં કરફ્યુ ને લઈને જાણે મજાક ચાલી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. કોરોના કાળ માં લોકડાઉન ખોલ્યા બાદ રાત્રી ફરફ્યુ જાહેર કરાયા હતા પહેલા રાત્રી કરફ્યુ ૦૯ થી ૦૬ કરાયું તે થોડું યોગ્ય હતું કે લોકો નોકરી થી છૂટ્યા બાદ બહાર મિત્રો સાથે ફરવા નીકળતા કે પોતાના અન્ય કામ માટે બહાર નીકળતા, ત્યારબાદ રાત્રી કરફ્યુ ૧૦ થી ૦૬ કરાયું તેપણ થોડું માન્ય ગણી શકાય, પરંતુ ત્યારબાદ ઇલેક્શન આવતા કરફ્યુ શબ્દ મજાક બનીગ્યો રાત્રી કરફ્યુ ૧૧ થી ૦૬ કરાયું અને હવે ૧૨ થી ૦૬ કરાયું

 

૧૨ થી ૦૬ વાગ્યા બાદ તો એમપણ બધું બંધ થઇ જાય છે તો ફરફ્યુ લગાવવાની શુ જરૂર છે જનતા રાત્રીના ૧૨ વાગ્યા બાદ સુઈ જ જતી હોય છે તો આ સમય રાખીને ફરફ્યુ શબ્દનો મજાક બની ચુક્યો છે.

Related posts

માતા ગાયને રાષ્ટ્ર માતાનું પદ આપવાની માંગ સાથે, ગૌ સંરક્ષણ અંગે જનજાગૃતિ ફેલાવવા રથયાત્રા યોજાઈ

Ahmedabad Samay

અમદાવાદના એરપોર્ટથી નિકોલ સુધી વડાપ્રધાનનો રોડ શો યોજાયો હતો જ્યાં વડાપ્રધાનને આવકારવા હજારો લોકોની ભીડ જામી

Ahmedabad Samay

સરકારી બેન્કોને ખાનગીકરણ કરવાના વિરોધમાં બેંક કર્મીઓ દ્વારા બીજા દિવસે પણ વિરોધ કરાયો

Ahmedabad Samay

રાજ્ય ગૃહમંત્રી પ્રદિપસિંહ સાથે મુલાકાત બાદ મહંત દિલીપદાસજીએ સરકાર તરફી નિવેદન આપતાં આશ્ચર્ય

Ahmedabad Samay

ડાંગની ગોલ્ડન ગર્લ સરિતા ગાયકવાડની DySP તરીકે નિમણૂંક

Ahmedabad Samay

જીસીએસ હોસ્પિટલ દ્વારા કુમકુમ સ્કૂલ, મણિનગર ના વિદ્યાર્થીઓ માટે ખાસ બેઝિક લાઈફ સપોર્ટ ટ્રેનિંગ આપવામાં આવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો