May 8, 2026
ગુજરાત

શુ મજાક છે. રાત્રી કરફ્યુ ૧૨ થી ૦૬ વાગ્યા સુધી.

ગુજરાતમાં કરફ્યુ ને લઈને જાણે મજાક ચાલી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. કોરોના કાળ માં લોકડાઉન ખોલ્યા બાદ રાત્રી ફરફ્યુ જાહેર કરાયા હતા પહેલા રાત્રી કરફ્યુ ૦૯ થી ૦૬ કરાયું તે થોડું યોગ્ય હતું કે લોકો નોકરી થી છૂટ્યા બાદ બહાર મિત્રો સાથે ફરવા નીકળતા કે પોતાના અન્ય કામ માટે બહાર નીકળતા, ત્યારબાદ રાત્રી કરફ્યુ ૧૦ થી ૦૬ કરાયું તેપણ થોડું માન્ય ગણી શકાય, પરંતુ ત્યારબાદ ઇલેક્શન આવતા કરફ્યુ શબ્દ મજાક બનીગ્યો રાત્રી કરફ્યુ ૧૧ થી ૦૬ કરાયું અને હવે ૧૨ થી ૦૬ કરાયું

 

૧૨ થી ૦૬ વાગ્યા બાદ તો એમપણ બધું બંધ થઇ જાય છે તો ફરફ્યુ લગાવવાની શુ જરૂર છે જનતા રાત્રીના ૧૨ વાગ્યા બાદ સુઈ જ જતી હોય છે તો આ સમય રાખીને ફરફ્યુ શબ્દનો મજાક બની ચુક્યો છે.

Related posts

ટચ ધ સ્કાય દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીગણ ને તેમજ દેશના લોકોને “નફરત હટાવો” ” દેશ બચાવો” નો મેસેજ પર પ્રજાસત્તાક દિન ની ઉજવણી કરી

Ahmedabad Samay

દેશની સૌથી મોટી દૂધ ઉત્‍પાદક બ્રાન્‍ડ અમૂલ અને મધર ડેરીના દૂધના ભાવમાં તાત્‍કાલિક રાહત મળશે.

Ahmedabad Samay

શહેરમાં માથાભારે શખ્શ છરી લઈને આતંક મચાવતો, લોકોને છરી મારીને લૂંટનો પ્રયાસ

Ahmedabad Samay

અંગદાનનો અમદાવાદથી પ્રારંભ, ગત વર્ષે 203 બ્રેઇનડેડ વ્યક્તિઓના અંગોનું થયું દાન

Ahmedabad Samay

દૂધ – તેલ – ઘી – અનાજ – કઠોળ – શાકભાજી – મસાલા સહિતની બધી ચીજો મોંઘી થઇ

Ahmedabad Samay

ગુજરાત યુનિવર્સિટી ખાતે આયોજિત Y20 ગુજરાત સંવાદ કાર્યક્રમમાં રમતગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગના મંત્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિત

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો