March 23, 2026
ગુજરાતરાજકારણ

કુબેરનગરમાં ગટરના ગંદા પાણીની સમસ્યાથી લોકો પરેશાન: જુના કોર્પોરેટર ને ટિકિટન મળતા જનતા રજળી

રાજ્યમાં ચૂંટણી યોજાનાર થે તેવામાં અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં અમરાજીનગર માં વારંવાર ગટરના ગંદા પાણીની સમસ્યાથી લોકો પરેશાન થઇ ગયા છે ભાજપના કોર્પોરેટરને અને મ્યુનિસિપલ માં ફરિયાદ કરવા હોવા છતાં કોઇ સાંભળતું નથી ,

ગંદા પાણીની સમસ્યા એટલી હદ સુધી છે કે અમરાજીનગર ના ગલી નંબર ૦૩માં ઘરમાં ગટરનું પાણી ઉભરાઈ જાય છે જેને કારણે ઘરમાં રહેવું ભારે મુશ્કેલ પડી રહ્યું છે અને ગંદા પાણીના કારણે ઘરમાં રહેતા સભ્યો અને બાળકોમાં રોગચાળો ફેલાય તેવી સ્થિતિ સર્જાઇ છે, તંત્ર ને વારંવાર રજુઆત કરવા છતાં સરકારી બાબુ અને નેતાઓ સાંભળતા નથી.

આવો સાંભળીયે નેતાજીએ પ્રજાને શુ જવાબ આપ્યો

નેતાને રજુઆત કરતા જણાવ્યું કે ટિકિટ નથી મળી તો આ કામ મારુ નથી, જાતે કરાવી લો બહારથી, જુના કોર્પોરેટરને ટિકિટ ન મળતા જનતા રજળી ગઇ છે જનતાને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, લોકોનું કહેવું છે કે તેમની જ પાર્ટીએ ટિકિટ ન આપતા અમારો શુ વાંક, બીજેપી દ્વારા વિકાસની મોટી મોટી વાતો ફક્ત વાતોજ રહી ગઇ છે, જો ટિકિટ મળેતો વિકાસ થશે અને જનતાની સમસ્યાનો ઉકેલ આવશે નહીતો કઇ કામ નહીં થાય.

Related posts

બ્રિટનની સ્કૂલમાં હિન્દૂ ધર્મનું ખોટું અર્થઘટન કરતો પાઠ : હિન્દૂ સંગઠનના વિરોધ બાદ સંચાલકોએ માફી માંગી : બુકમાંથી ચેપટર દૂર કરાયું

Ahmedabad Samay

ત્રીજી લહેરમાં બાળકો પર ખતરાની વાતથી સુપ્રીમ કોર્ટ પણ ચિંતામાં

Ahmedabad Samay

૦૮ મહાનગરોમાં ૩૧ જૂલાઈ થી રાત્રિના ૧૧ થી સવારે ૦૬ વાગ્યા સુધીનો રહેશે

Ahmedabad Samay

કૃષ્ણનગરમાં અંકુર ઇન્ટરનેશનલ સ્કૂલમાં લાગી ભીષણ આગ

Ahmedabad Samay

અમદાવાદ: રાજ્યના આ વિસ્તારમાં ગાજવીજ સાથે થયો કમોસમી વરસાદ, હવામાન વિભાગે કરી આ આગાહી

Ahmedabad Samay

હાઉસિંગ સોસાયટીઓને લગતા વિષયો અને વિવાદોની વિશાળ શ્રેણી પર સ્‍પષ્ટ માર્ગદર્શિકા પ્રદાન કરે તેવી અપેક્ષા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો