May 7, 2026
કોરોના
ગુજરાત

સાવધાન કોરોના કેસ વધ્યા, શું નેતાજીના ચૂંટણી પ્રચારના કારણે કોરોના ધીમી ગતિએ વધી રહ્યું છે ? મહારાષ્ટ્રના અમરાવતીમાં ફરી લોકડાઉન

કોરોના વાયરસથી સંક્રમિતોની સંખ્યા ફરી એકવાર વધવાનું જોખમ ઉભું થયું છે. મહારાષ્ટ્ર અને કેરળમાં સંક્રમણ પાછું વધ્યું છે તો ગુજરાતમાં પણ ચુંટણીના વાતાવરણ વચ્ચે છેલ્લા થોડા દિવસોથી સંક્રમિતોની સંખ્યા વધી છે.

મહારાષ્ટ્રના અમરાવતીમાં ફરીથી લોકડાઉંન કરવાની જરૂર પડી છે, કોવિદ -19 કેસની સંખ્યા વધી જતા નિર્ણય લેવાયેલો છે,  શનિવારે રાત્રે આઠ વાગ્યાથી સોમવારે સવારે ૦૭ વાગ્યા સુધી લોકડાઉંન અમલી કરવામાં આવ્યું છે.૨૮ ફેબ્રુઆરી સુધી સ્કૂલ કોલેજો બંધ રહેશે

ગુજરાતના ચેસ્ટ ફીઝીશ્યન તથા ગુજરાત ચેસ્ટ ફીઝીશ્યન એસોસીનેશનના ભૂતપૂર્વ પ્રમુખ ડો. નરેન્દ્ર રાવલે જણાવ્યું કે, નવો સ્ટ્રેન ઝડપથી ફેલાય છે અને વધારે લોકોને અસર કરે છે. જો કે તે જીવલેણ નથી. રસીનો ઉપયોગ નવા સ્ટ્રેન સામે પણ કરી શકાય છે. અત્યારે ડબલ ઋતુમાં શરદી – ઉધરસ થઇ હોય અને ઘરેલુ ઉપચારથી જો બે-ત્રણ દિવસમાં ન મટે તો કોરોનાનું ટેસ્ટીંગ કરાવવું જોઇએ

Related posts

કોરોના કહેર યથાવત

Ahmedabad Samay

નિકુલસિંહ તોમર: એક એવો નેતા જેના માટે પ્રજાલક્ષી કાર્ય કરવા માટે મત વિસ્તારની જરૂર નથી

Ahmedabad Samay

કોંગ્રેસની મહિલા કાર્યકર્તા ખુશી યાદવ પહોંચી ખેડૂત આંદોલનને સમર્થનમાં

Ahmedabad Samay

કરણી સેના અધ્યક્ષ રાજ શેખાવતની કારનું ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો

Ahmedabad Samay

નરોડામાં ગત રાત્રે સર્જાયો ગમખ્વાર અકસ્માત, બાઇક ચાલકનું ઘટના સ્થળેજ મોત

Ahmedabad Samay

પેટ્રોલ પંપના માલિકે ડીપોઝીટ પરત નહિ આપતા પંચરની દુકાનના માલિકે આત્મહત્યા કરી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો