February 6, 2026
ગુજરાતધર્મ

સાપ્તાહિક રાશિ ભવિષ્ય જ્યોતિષ આચાર્ય શાસ્ત્રી નિમેશભાઇ જોષી સાથે

તારીખ ૨૨/૦૨/૨૦૨૧ થી ૨૮/૦૨/૨૦૨૧ સુધી નું રાશિ ભવિષ્ય


પોતાના સંબંધોમાં ગંભીરતા રાખવી, જીવન સાથી નો સહકાર મળે આવક માં વધારો થાય. પ્રસન્નતા મળે.


વ્યાપાર થી લાભ થાય, નાની યાત્રા થાય, કાર્ય મા સફળતા મળે દાંપત્ય જીવનમાં મનમેળ રહે.


સ્વાસ્થ્ય સારું રહે, આવક માં વધારો થાય, વૈવાહિક જીવન માં મતભેદ રહે પરંતુ ઉકેલ મળે.


માતા પિતા ની તબિયત નું ધ્યાન રાખવું, મન ને શાંત રાખવું, સમય ને ઓળખીને કાર્ય કરવા

શારીરિક લાભ માટે દ્યાન અને યોગ કરવો, આવક માટે ના માર્ગ મળે, નવીન મુલાકાત થાય, પરિવાર સાથે સમય વિતાવવો


મિત્રોનો સહકાર મળે, સંતાનોથી સારા સમાચાર પ્રાપ્ત થાય, સકારાત્મક બદલાવ લાવી શકાય

તન્દુરસ્તી નું ધ્યાન રાખવું, વડીલોનો સહકાર મળે, યશ માં વધારો થાય , સન્માન પ્રાપ્ત થાય.


વિદ્યાર્થીઓએ માટે સારું છે, પોતાની પ્રતિભાઓને ભાર લાવવાની તક મળે, વિરોધીઓ થી સાવધાન રહેવું, ધન પ્રાપ્તિ થાય,પરિવાર સાથે મનમેળ રહે.


નવી યોજનાઓ થી અથવા ભાગીદારી થી દૂર રહેવું, પરિવાર સાથે સમય પસાર થાય. મહેનત પ્રમાણે લાભ પણ પ્રાપ્ત થાય, સ્વાસ્થ્ય નું ધ્યાન રાખવું આવશ્યક છે


આત્મવિશ્વાસ થી કાર્ય કરવું, ધન લાભ થાય, ખુશામત થી દૂર રહેવું મહેનત થી લાભ થાય.


વિદેશ થી સારા સમાચાર મળે, ઘરેલુ મામલોમાં ધ્યાન આપવું, સામાજિક અને ધાર્મિક કાર્યોમાં સફળતા મળે.


આકસ્મિક ખર્ચાઓ થાય, કામકાજ માં વધુ મહેનત કરવી પડે,પોતાના માટે સમય કાઢવો જરૂરી છે.

 

જ્યોતિષ આચાર્ય શાસ્ત્રી નિમેષભાઈ જોષી , મોબાઈલ નંબર ૯૭૨૭૦૫૯૬૮૩

Related posts

લંડનમાં ગુમ થયેલા અમદાવાદના યુવકનો મૃતદેહ 11 દિવસ બાદ થેમ્સ નદીમાંથી મળ્યો, જાણો શું છે સમગ્ર ઘટના

Ahmedabad Samay

ચોટીલા રોપ વે મામલે ગુજરાત હાઈકોર્ટમાં થઈ મહત્વની સુનાવણી, રોપ-વે બનાવવાનો માર્ગ બન્યો મોકળો

Ahmedabad Samay

અમદાવાદ – એસજી હાઈવે, સિંધુભવન રોડ પરના કેફેમાં પોલીસ, એસઓજીએ કર્યું સરપ્રાઈઝ ચેકિંગ

Ahmedabad Samay

ઠક્કરબાપાનગર વિસ્તારમાં જનતાના કામ જોર શોરમાં

Ahmedabad Samay

મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન અને માતાજીની આરાધના કરવા માટે અંબાજી મંદિરમાં પહોંચ્યા

Ahmedabad Samay

રાજકોટમાં સર્વત્ર વરસાદ: ઉપલેટાનાં વેણુ – ૨નાં દરવાજા ખોલ્યા, આજી-૩ ડેમ પણ ૭૦% ભરાયો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો