March 23, 2026
ગુજરાત

હરભોલે ચકલી બચાવ અભિયાન દ્વારા ચકલી માળો બાળકોને ભેટમાં આપવામાં આવી

ગવે ગરમીની ઋતુ શરૂ થવાની છે અને ગરમી ને લીધે નાના નાના ચકલી,કબૂતર અને અન્ય જીવોને ખૂબ તકલીફ પડતી હોય છે તને પીવા માટે પાણી કે ઠંડક ની જરૂર પડતી હોય છે તેમની આ દશા જોઈને

                             “હર ભોલે ચકલી બચાવ અભિયાન ” ના  રાજેશભાઈ સરધારા એમના પ્રણેતા  અને એક વિચાર આપનાર છે, જે થી પ્રેરણા લઈને નિકોલ વિસ્તારના સંકલ્પ ઇન્ટરનેશનલ સ્કૂલ નાં ટ્રસ્ટી બિપીનભાઈ આદ્રોજા એ આ કાર્યને વધાવીને નિકોલ માં અવિરત ચાલુ કરેલ છે, જે અંતર્ગત નરોડામાં તલવારબાજી શીખવા આવતા બાળકોને ચકલીનો માળો સપ્રેમ ભેટ આપવામાં આવી હતી જે બોલ ચકલી ને રહેવા માટે જગ્યા સ્વરૂપે આશ્રય સ્થાન રેસે

Related posts

અખિલ ભારતીય હિંદી ભાષી ઉત્થાન સંઘ દ્વારા સન્માન સ્માહરો યોજવામાં આવ્યું

Ahmedabad Samay

ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે,૧૦ જિલ્લાઓમાં ૧૮ વર્ષથી વધુ વયના યુવાનોને વિનામૂલ્યે વેકિસન આપશે.

Ahmedabad Samay

રાજ્યમાં ૧૬ જેટલા પી.આઇ ની બદલી કરાઈ

Ahmedabad Samay

ગુજરાત યુનિવર્સિટી ખાતે આયોજિત Y20 ગુજરાત સંવાદ કાર્યક્રમમાં રમતગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગના મંત્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિત

Ahmedabad Samay

સુરપંચમ સ્ટુડિયો, અમદાવાદ ખાતે “કરાઓકે સુપરસ્ટાર સીઝન ૧” ફાયનલ સ્પર્ધા યોજાઇ

Ahmedabad Samay

નરોડામાં યુવતીને વેચવાનો કિસ્સો આવ્યો સામે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો