March 23, 2026
ગુજરાત

સુરતની જેમ અમદાવાદમાં પણ ટ્રાવેલ એસોસિએશને પ્રાઈવેટ લક્ઝરીને લઈને કરી આ માંગ

સુરતમાં પ્રાઈવેટ વાહનો સિટીમાં પ્રવેશ ના અપાતા પેસેન્જરનોને હાલાકી પડી રહી છે તેવી જ રીતે  અમદાવાદમાં પણ આ સ્થિતિ ઉત્પન્ન થઈ શકે છે. કેમ કે, સુરત પછી અમદાવાદમાં પણ ટ્રાવેલ એસોસિએશને નિયત સમયની કેટલીક માંગ કરી છે.

અમદાવાદમાંથી એવી માંગ કરવામાં આવી રહી છે કે, શહેરમાં રાત્રિના 9.30થી સવારના 8 વાગ્યા સુધી અને બપોરના 1થી 4 વાગ્યા સુધી બસનોટ પ્રવેશ કરવા દેવાની માંગ કરવામાં આવી છે. અમદાવાદ ટ્રાવેલ એસોસિએશન દ્વારા માંગ કરવામાં આવી છે એ મુજબ આ સમયે જો માંગ સ્વિકારવામાં નહીં આવે આ સાથે ચિમકી પણ એવી ઉચ્ચારવામાં આવી છે કે, જો માંગનો ઉકેલ નહીં આવે તો સુરતની જેમ અમદાવાદમાં પણ આ સ્થિતિ થશે.

આ સાથે , 28 ફેબ્રુઆરીના રોજ ટ્રાવેલ્સની બસો લાવવામાં આવશે  નહીં.જો આવું થશે તો પેસેન્જરને મોટી હાલાકીનો સામનો કરવો પડશે. જો એવું થાય છે તો રીંગરોડથી પેસેન્જર્સને જાતે જ રીગં રોડ પરથી વ્યવસ્થા કરવી પડશે.

સુરત શહેરમાં આજે ખાનગી બસ સંચાલકોએ મુસાફરોને પાટીયા પર ઉતારી દેતા મોટી સંખ્યામાં મુસાફરોને અટવાવાનો વારો આવ્યો છે. ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણી અને ખાનગી લક્ઝરી બસો મામલેલખેલા લેટર બાદ સુરતમાં ટ્રાફીકની સમસ્યા સર્જાઈ છે. મુસાફરો આજે પીસાયા હતા. કુમાર કાનાણીએ ટ્રાફીને જોતા સવારે 7થી 10 સુધી વાહનો પ્રવેશ ના કરવાને લઈને ડીસીપીને પત્ર લખ્યો હતો. આ સાથે જાહેરનામાનો પણ ઉલ્લેખ કર્યો હતો.

(સુરતની તસવીર)

Related posts

અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ અમદાવાદ શહેરના પ્રમુખશ્રી સત્ય સુજલ મિશ્રા (સત્યેન્દ્રભાઈ)નું થયું દુઃખદ અવસાન

Ahmedabad Samay

ગુજરાતમાં લવ જેહાદ વિરુદ્ધ કાયદો લાવવાની તૈયારી

Ahmedabad Samay

ગાંધીનગર સિવિલ હોસ્પિટલની બેદરકારી આવી સામે, ગુમ થયેલ કોવિડ પેસેન્ટનું મૃતદેહ હોસ્પિટલના જ બાથરૂમ માંથી મળી આવી

Ahmedabad Samay

સરકાર પેટ્રોલ અને ડીઝલને GSTના દાયરામાં લાવવા માટે તૈયાર

Ahmedabad Samay

અમદાવાદના આનંદનગરમાં ૨૫ મકાન બળીને થયા ખાક

Ahmedabad Samay

મહામારી માં રાહતના સમાચાર, ગેસ સિલેન્ડરની કિંમતમાં ઘટાડો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો