June 27, 2026
ગુજરાત

સુરતની જેમ અમદાવાદમાં પણ ટ્રાવેલ એસોસિએશને પ્રાઈવેટ લક્ઝરીને લઈને કરી આ માંગ

સુરતમાં પ્રાઈવેટ વાહનો સિટીમાં પ્રવેશ ના અપાતા પેસેન્જરનોને હાલાકી પડી રહી છે તેવી જ રીતે  અમદાવાદમાં પણ આ સ્થિતિ ઉત્પન્ન થઈ શકે છે. કેમ કે, સુરત પછી અમદાવાદમાં પણ ટ્રાવેલ એસોસિએશને નિયત સમયની કેટલીક માંગ કરી છે.

અમદાવાદમાંથી એવી માંગ કરવામાં આવી રહી છે કે, શહેરમાં રાત્રિના 9.30થી સવારના 8 વાગ્યા સુધી અને બપોરના 1થી 4 વાગ્યા સુધી બસનોટ પ્રવેશ કરવા દેવાની માંગ કરવામાં આવી છે. અમદાવાદ ટ્રાવેલ એસોસિએશન દ્વારા માંગ કરવામાં આવી છે એ મુજબ આ સમયે જો માંગ સ્વિકારવામાં નહીં આવે આ સાથે ચિમકી પણ એવી ઉચ્ચારવામાં આવી છે કે, જો માંગનો ઉકેલ નહીં આવે તો સુરતની જેમ અમદાવાદમાં પણ આ સ્થિતિ થશે.

આ સાથે , 28 ફેબ્રુઆરીના રોજ ટ્રાવેલ્સની બસો લાવવામાં આવશે  નહીં.જો આવું થશે તો પેસેન્જરને મોટી હાલાકીનો સામનો કરવો પડશે. જો એવું થાય છે તો રીંગરોડથી પેસેન્જર્સને જાતે જ રીગં રોડ પરથી વ્યવસ્થા કરવી પડશે.

સુરત શહેરમાં આજે ખાનગી બસ સંચાલકોએ મુસાફરોને પાટીયા પર ઉતારી દેતા મોટી સંખ્યામાં મુસાફરોને અટવાવાનો વારો આવ્યો છે. ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણી અને ખાનગી લક્ઝરી બસો મામલેલખેલા લેટર બાદ સુરતમાં ટ્રાફીકની સમસ્યા સર્જાઈ છે. મુસાફરો આજે પીસાયા હતા. કુમાર કાનાણીએ ટ્રાફીને જોતા સવારે 7થી 10 સુધી વાહનો પ્રવેશ ના કરવાને લઈને ડીસીપીને પત્ર લખ્યો હતો. આ સાથે જાહેરનામાનો પણ ઉલ્લેખ કર્યો હતો.

(સુરતની તસવીર)

Related posts

વડોદરા: સુવર્ણ જડિત સર્વેશ્વર મહાદેવની 111 ફૂટની પ્રતિમા પર લાઇટિંગ કરવાનો આટલા લાખનો ખર્ચ! રાજ્ય સરકાર આપશે ગ્રાન્ટ

Ahmedabad Samay

સરકારી આદેશનો નરોડા વિસ્તારમાં લીલાલેર ઉડ્યા

Ahmedabad Samay

અમદાવાદમાં ચોમાસા પહેલા શિવરંજની ચાર રસ્તા પર મોટો ભૂવો, અત્યાર સુધી 19 ભૂવા પડી ગયા

Ahmedabad Samay

શારદાબેન હોસ્પિટલમાં લેબ ટેક્નિશયન પર એસિડ એટેક

Ahmedabad Samay

અમદાવાદના શાહીબાગ ખાતે આવેલ મહારાણા પ્રતાપની પ્રતિમા પર જન્મ જ્યંતી નિમિત્તે ફુલહાર ચડાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ

Ahmedabad Samay

રથયાત્રા ગૃહરાજ્યમંત્રી પ્રદિપસીંહ જાડેજા મંદિરની મુલાકાત લઈ તમામ તૈયારીઓની સમીક્ષા કરશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો