June 24, 2026
ગુજરાત

” શાંતિલાલ શાહ ” ની પુણ્યતિથિ અને આઝાદી માં જેમનું મહત્ત્વનું યોગદાન રહ્યું છે એવા ચંદ્રશેખર આઝાદને ૨૭ ફેબ્રુઆરીના રોજ શ્રદ્ધાંજલિ આપી

સ્વતંત્રતા સંગ્રામ અને આઝાદી પછી પત્રકારત્વ નિર્ભિક પ્રજા નો અવાજ રજુ કરનાર સ્વર્ગીય ” શાંતિલાલ શાહ ” ની પુણ્યતિથિ નિમિત્તે  તારીખ ૨૭ મી ફેબ્રુઆરી ના રોજ સાંજે ૪:૩૦ કલાકે એલજી હોસ્પિટલ ખાતે માનવ અધિકાર ગ્રુપના પ્રમુખ શ્રી ની આગેવાની હેઠળ બાળકોના વોર્ડમાં ફુટ – બિસ્કીટનું વિતરણ  કરવામાં આવ્યુ હતું .

અને  ભારતની આઝાદી માં જેમનું મહત્ત્વનું યોગદાન રહ્યું છે એવા ચંદ્રશેખર આઝાદ ના શહાદત દિન નિમિત્તે  27 ફેબ્રુઆરી 6:30 કલાકે હાટકેશ્વર સર્કલ પાસે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં  આવ્યું હતું.

જેમાં અગ્રણીઓ શ્રી જ્યોર્જ ડાયસ , રમિન્દ્રર બગ્ગા , યશ ચૌધરી , સંદીપ યાદવ , આનંદ પટેલ , વગેરે ઉપસ્થીત રહ્યા હતા.

Related posts

સ્ત્રી જે કામ કરે છે તે પુરુષ ક્યારેય કરી શકતો નથી: હાર્દિક હુંડિયા

Ahmedabad Samay

આ મહિનાના અંતમાં સૌરાષ્‍ટ્ર-કચ્‍છ-ગુજરાતમાં છુટાછવાયા સ્‍થળોએ ફરી માવઠાની શક્‍યતા

Ahmedabad Samay

બપોર સુધી મતદાન રહ્યું સારું, દિગજ નેતાઓએ કર્યું મતદાન, ઘણી જગ્યાઓએ EVM બગડ્યા

Ahmedabad Samay

ક્રાંતિકારી સંત મુનિરાજ શ્રી નિલેશ વિજયજી મહારાજને રાષ્ટ્રીય સંતની પદવી મળવા બદલ જૈન અજૈન તમામ ધર્મપ્રેમીઓએ અભિનંદન પાઠવ્યા

Ahmedabad Samay

એલીમોન એસ્ટ્રો સ્પિરીચ્યુઅલ એકેડેમી, અમદાવાદ નો ૪ થો પદ્ વિદાન સમારંભ યોજાયો

Ahmedabad Samay

ખોખરા સર્કલ પાસે આવેલી રાયપુર ભજીયા હાઉસની દુકાનમાં ભયંકર આગ લાગી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો