March 25, 2026
ગુજરાત

” શાંતિલાલ શાહ ” ની પુણ્યતિથિ અને આઝાદી માં જેમનું મહત્ત્વનું યોગદાન રહ્યું છે એવા ચંદ્રશેખર આઝાદને ૨૭ ફેબ્રુઆરીના રોજ શ્રદ્ધાંજલિ આપી

સ્વતંત્રતા સંગ્રામ અને આઝાદી પછી પત્રકારત્વ નિર્ભિક પ્રજા નો અવાજ રજુ કરનાર સ્વર્ગીય ” શાંતિલાલ શાહ ” ની પુણ્યતિથિ નિમિત્તે  તારીખ ૨૭ મી ફેબ્રુઆરી ના રોજ સાંજે ૪:૩૦ કલાકે એલજી હોસ્પિટલ ખાતે માનવ અધિકાર ગ્રુપના પ્રમુખ શ્રી ની આગેવાની હેઠળ બાળકોના વોર્ડમાં ફુટ – બિસ્કીટનું વિતરણ  કરવામાં આવ્યુ હતું .

અને  ભારતની આઝાદી માં જેમનું મહત્ત્વનું યોગદાન રહ્યું છે એવા ચંદ્રશેખર આઝાદ ના શહાદત દિન નિમિત્તે  27 ફેબ્રુઆરી 6:30 કલાકે હાટકેશ્વર સર્કલ પાસે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં  આવ્યું હતું.

જેમાં અગ્રણીઓ શ્રી જ્યોર્જ ડાયસ , રમિન્દ્રર બગ્ગા , યશ ચૌધરી , સંદીપ યાદવ , આનંદ પટેલ , વગેરે ઉપસ્થીત રહ્યા હતા.

Related posts

ઉત્તર ભારતીય વિકાષ પરિષદ દ્વારા અમદાવાદના સરસપુર ખાતે નિઃશુલ્ક ઓક્સિન બેડ ની સુવિધા કરાઇ

Ahmedabad Samay

અમદાવાદ – પૂર્વ વિસ્તારમાં મળેલી મહિલાની લાશનો ભેદ ઉકેલાયો, પૂર્વ પ્રેમી જ નિકળ્યો હત્યારો

admin

NSUI ના પૂર્વ મહામંત્રી શ્રી ગૌરાંગ મકવાણા દ્વારા ગરમ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું.

Ahmedabad Samay

નવા નરોડામાં નેતાજી પ્રચારમાં વ્યસ્ત અને ધીમીગતિ કામના કારણે પ્રજા ત્રસ્ત

Ahmedabad Samay

દિવાળી સમયે આગામી ધનતેરસ થી લાભપાંચમ સુધીનાં સમયગાળા દરમિયાન કાંકરિયા કાર્નિવલ જેવું દિપ મહોત્સવનું આયોજન કરવામાં આવે એવી માંગણી સાથે સમિતિ દ્વારા આંદોલન શરૂ કરાયું છે

Ahmedabad Samay

વાઇબ્રન્ટ ગુજરાત સમિટ-૨૦૨૨ વિકાસ માટેના પાયાનુ ઘડતર કરવાની સાથે રાજયના વિકાસને આગળ ધપાવશે.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો