સ્વતંત્રતા સંગ્રામ અને આઝાદી પછી પત્રકારત્વ નિર્ભિક પ્રજા નો અવાજ રજુ કરનાર સ્વર્ગીય ” શાંતિલાલ શાહ ” ની પુણ્યતિથિ નિમિત્તે તારીખ ૨૭ મી ફેબ્રુઆરી ના રોજ સાંજે ૪:૩૦ કલાકે એલજી હોસ્પિટલ ખાતે માનવ અધિકાર ગ્રુપના પ્રમુખ શ્રી ની આગેવાની હેઠળ બાળકોના વોર્ડમાં ફુટ – બિસ્કીટનું વિતરણ કરવામાં આવ્યુ હતું .
અને ભારતની આઝાદી માં જેમનું મહત્ત્વનું યોગદાન રહ્યું છે એવા ચંદ્રશેખર આઝાદ ના શહાદત દિન નિમિત્તે 27 ફેબ્રુઆરી 6:30 કલાકે હાટકેશ્વર સર્કલ પાસે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યું હતું.
જેમાં અગ્રણીઓ શ્રી જ્યોર્જ ડાયસ , રમિન્દ્રર બગ્ગા , યશ ચૌધરી , સંદીપ યાદવ , આનંદ પટેલ , વગેરે ઉપસ્થીત રહ્યા હતા.
