શ્રી રાજપૂત કરણી સેના સંસ્થાપક શ્રી લોકેન્દ્સિંહ કાલવી સાહેબ ,યુવા શક્તિ માર્ગદર્શક શ્રી મહીપાલ સિંહ મકરાણા
ગૂજરાત પ્રદેશ લોકલાડીલા અદ્ધક્ષ શ્રી જે પી જાડેજા સાહેબ, ગૂજરાત પ્રદેશ પ્રભારી શ્રી ભરતસિંહ કાઠી સાહેબ અને અમદાવાદ જિલ્લા અદ્ધક્ષ શ્રી રાજેન્દ્રસિંહ મદાવાસ સાહેબના માર્ગદર્શન હેઠળ અમદાવાદ શહેર વોર્ડ ના પ્રભારી, પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી, મહામંત્રી તથા સોશિયલ મીડિયા પ્રભારી ની યોગ્યતા અને ક્ષમતા અનુસાર પદ નીયૂકતી નુ સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

તમામ નિયુુુક્ત પામેલા પદાાાધિકારીઓ ને સંબંધોતા જણાવ્યું હતું કેે ” પૂર્ણ વિશ્વાસ છે કે આપ સૌ સંગઠન નો વિસ્તાર વધારવા અને સમાજ અને દેશ ના હીત માટે મહત્ત્વપૂર્ણ યોગદાન આપશો”.
