February 6, 2026
ગુજરાત

શ્રી રાજપૂત કરણી સેના દ્વારા અમદાવાદ શહેરના પદાધિકારીઓ ની નિયુક્તિ કરાઇ

શ્રી રાજપૂત કરણી સેના સંસ્થાપક શ્રી લોકેન્દ્સિંહ કાલવી સાહેબ ,યુવા શક્તિ માર્ગદર્શક શ્રી મહીપાલ સિંહ મકરાણા
ગૂજરાત પ્રદેશ લોકલાડીલા અદ્ધક્ષ શ્રી જે પી જાડેજા સાહેબ, ગૂજરાત પ્રદેશ પ્રભારી શ્રી ભરતસિંહ કાઠી સાહેબ અને અમદાવાદ જિલ્લા અદ્ધક્ષ શ્રી રાજેન્દ્રસિંહ મદાવાસ સાહેબના માર્ગદર્શન હેઠળ અમદાવાદ શહેર વોર્ડ ના પ્રભારી, પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી, મહામંત્રી તથા સોશિયલ મીડિયા પ્રભારી ની યોગ્યતા અને ક્ષમતા અનુસાર પદ નીયૂકતી નુ સફળ આયોજન કરવામાં આવ્યું હતું.


તમામ નિયુુુક્ત પામેલા પદાાાધિકારીઓ ને સંબંધોતા જણાવ્યું હતું કેે ” પૂર્ણ વિશ્વાસ છે કે આપ સૌ સંગઠન નો વિસ્તાર વધારવા અને સમાજ અને દેશ ના હીત માટે મહત્ત્વપૂર્ણ યોગદાન આપશો”.

Related posts

વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના મોટા માથાના નેતાઓએ ચૂંટણી લડવા કહી દીધું “ના”

Ahmedabad Samay

ભર ઉનાળે શિતળતા આપવા બનાવાયેલા અમદાવાદના ખાલીખમ તળાવો ટ્રીટેડ પાણીથી ભરાશે

admin

IMA આંશિક લોકડાઉન ૩૧ મે સુધી લંબાવવા અપીલ

Ahmedabad Samay

અમદાવાદ – રામોલ પોલીસે 37 લાખની કિંમતનું 376 ગ્રામ ડ્રગ્સ ઝડપ્યું

Ahmedabad Samay

સુરત શહેરમાં રસ્તા પર હાથમાં બંદૂક અને સિગરેટ રાખીને વીડિયો બનાવતા બે શખ્સની ધરપકડ કરવામાં આવી

Ahmedabad Samay

સોલા સિવિલ હોસ્પિટલમા વેક્સીન લેવા આવનારા સ્વંયસેવકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો