March 25, 2026
ગુજરાત

શ્રી રાજપૂત કરણી સેના દ્વારા અમદાવાદ શહેરના પદાધિકારીઓ ની નિયુક્તિ કરાઇ

શ્રી રાજપૂત કરણી સેના સંસ્થાપક શ્રી લોકેન્દ્સિંહ કાલવી સાહેબ ,યુવા શક્તિ માર્ગદર્શક શ્રી મહીપાલ સિંહ મકરાણા
ગૂજરાત પ્રદેશ લોકલાડીલા અદ્ધક્ષ શ્રી જે પી જાડેજા સાહેબ, ગૂજરાત પ્રદેશ પ્રભારી શ્રી ભરતસિંહ કાઠી સાહેબ અને અમદાવાદ જિલ્લા અદ્ધક્ષ શ્રી રાજેન્દ્રસિંહ મદાવાસ સાહેબના માર્ગદર્શન હેઠળ અમદાવાદ શહેર વોર્ડ ના પ્રભારી, પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી, મહામંત્રી તથા સોશિયલ મીડિયા પ્રભારી ની યોગ્યતા અને ક્ષમતા અનુસાર પદ નીયૂકતી નુ સફળ આયોજન કરવામાં આવ્યું હતું.


તમામ નિયુુુક્ત પામેલા પદાાાધિકારીઓ ને સંબંધોતા જણાવ્યું હતું કેે ” પૂર્ણ વિશ્વાસ છે કે આપ સૌ સંગઠન નો વિસ્તાર વધારવા અને સમાજ અને દેશ ના હીત માટે મહત્ત્વપૂર્ણ યોગદાન આપશો”.

Related posts

જિલ્લા કલેકટર શ્રી તુષાર સુમેરાના અધ્યક્ષપદે રોડ સેફટી કમિટિની બેઠક યોજાઈ

Ahmedabad Samay

સંસદના વિશેષ સત્ર દરમિયાન કેન્‍દ્ર સરકાર દેશનું નામ  બદલવાનો પ્રસ્‍તાવ લાવી શકે છે.

Ahmedabad Samay

રાંધણ ગેસમાં ફરી થયો વધારો,૨૫ રૂપિયા નો ભાવ થયો વધારો

Ahmedabad Samay

કેજરીવાલે મેટ્રો કોર્ટના સમન્સ પર રોક લગાવવા પર હાઈકોર્ટમાં કરેલી અરજી મામલે આજે સુનાવણી

Ahmedabad Samay

આજ રોજ શહીદી દિન નિમિત્તે AVHEM દ્વારા વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ

Ahmedabad Samay

GTU ના વિદ્યાર્થી મંદાર વાઘમારેએ સાયબર ક્રાઈમ રોકવામાટે ડિવાઇસ બનાવ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો