June 27, 2026
ગુજરાત

આજ રોજ વહેલી સવારે રણજીતસિંહ ભદોરીયાનું માર્ગ અકસ્માતમાં કરુણ મોત

આજ રોજ વહેલી સવારે કોતરપુર પાસે માર્ગ અકસ્માતમાં નિરજસિંહ ભદોરીયાના ભાઇ સમાન શ્રી રણજીતસિંહ ભદોરીયા નું કરુંણ મોત નિપજ્યું છે, સવારના પરોઢે રણજીતસિંહ બાઇક લઇને પસાર થઇ રહ્યા હતા એવામાં એકા એક અકસ્માત થતા ઘટના સ્થળેજ રણજીતસિંહ મૃત્યુ પામ્યા હતા,

તેમના પરિવારમાં અને મિત્રગણ માં શોકની લાગણી ફેલાઇ છે, રણજીતસિંહના બે બાળક અને પત્ની છે, બે માસુમ બાળકો પરથી આજ રોજ પિતાનો સાયો છીનવાઈ ગયો છે, તેમના પરિવાર ની આ દુઃખદ સમય જોતા સ્વ કોઈની આંખો ભીની થઇ ગઇ હતી, તેમના આસ પડોશમાં અને તેમના વિસ્તારમાં મૃત્યુના સમાચાર થી શોકની લાગણી ફેલાઇ ગઇ છે, તેમની અંતિમયાત્રા માં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને દુઃખ વ્યક્ત કર્યું હતું.
શ્રી રણજીતસિંહ ભદોરીયા નું બેસણું સોમવાર સવારે તેમના નિવાસ સ્થાને રાખવામાં આવ્યું છે.
સમય: ૦૯ થી ૧૨
સ્થળ:૧૯૪ જય અંબે સોસાયટી, વિભાગ-૧, ભાર્ગવ રોડ, કુબેરનગર, અમદાવાદ.

Related posts

રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે યોજાશે સી.પી.આર. પ્રશિક્ષણ કેમ્પ: ૧૪૦૦ પોલીસને અપાશે પ્રાથમિક સારવારની તાલીમ

Ahmedabad Samay

ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામની રથયાત્રા પોતાના પરંપરાગત અને ઐતિહાસિક રૂટ પરથી જ ભક્તિભાવપૂર્વક પસાર થશે

Ahmedabad Samay

સુરત- બેફામ સ્પીડમાં ચલાવતા વાહન ચાલકોની ખેર નહી! સુરત પોલીસ એક કિમી દૂર સ્પીડ ગનથી પકડી પાડશે, થશે દંડ

Ahmedabad Samay

દાનપાત્ર સંસ્થા દ્વારા અમદાવાદ ખાતે ફૂટપાથ રહેતા નિરાધાર પરિવારોને કપડાં આપીને મદદ કરવામાં આવી

Ahmedabad Samay

“આપકા સમાજ આપકે ઘર” કાર્યક્રમ અંતર્ગત રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી શ્યામ સિંહ ઠાકુરજીએ સમાજના પરિવારની મુલાકાત કરીએ

Ahmedabad Samay

ભાજપમાં આંતરિક રોષ ઉભો થતા મંત્રીમંડળનું સંભવિત વિસ્તરણ હાલ તુર્ત ટાળી દેવામાં આવ્યુ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો