June 27, 2026
ગુજરાત

આજ રોજ વહેલી સવારે રણજીતસિંહ ભદોરીયાનું માર્ગ અકસ્માતમાં કરુણ મોત

આજ રોજ વહેલી સવારે કોતરપુર પાસે માર્ગ અકસ્માતમાં નિરજસિંહ ભદોરીયાના ભાઇ સમાન શ્રી રણજીતસિંહ ભદોરીયા નું કરુંણ મોત નિપજ્યું છે, સવારના પરોઢે રણજીતસિંહ બાઇક લઇને પસાર થઇ રહ્યા હતા એવામાં એકા એક અકસ્માત થતા ઘટના સ્થળેજ રણજીતસિંહ મૃત્યુ પામ્યા હતા,

તેમના પરિવારમાં અને મિત્રગણ માં શોકની લાગણી ફેલાઇ છે, રણજીતસિંહના બે બાળક અને પત્ની છે, બે માસુમ બાળકો પરથી આજ રોજ પિતાનો સાયો છીનવાઈ ગયો છે, તેમના પરિવાર ની આ દુઃખદ સમય જોતા સ્વ કોઈની આંખો ભીની થઇ ગઇ હતી, તેમના આસ પડોશમાં અને તેમના વિસ્તારમાં મૃત્યુના સમાચાર થી શોકની લાગણી ફેલાઇ ગઇ છે, તેમની અંતિમયાત્રા માં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને દુઃખ વ્યક્ત કર્યું હતું.
શ્રી રણજીતસિંહ ભદોરીયા નું બેસણું સોમવાર સવારે તેમના નિવાસ સ્થાને રાખવામાં આવ્યું છે.
સમય: ૦૯ થી ૧૨
સ્થળ:૧૯૪ જય અંબે સોસાયટી, વિભાગ-૧, ભાર્ગવ રોડ, કુબેરનગર, અમદાવાદ.

Related posts

ગાંધીનગર ખાતે 15 માર્ચના રોજ રોજગાર ભરતી મેળો યોજવામાં આવશે

Ahmedabad Samay

નમો સેના ઈંડિયા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે શ્રી ગૌરવસિંહ ચૌહાણની નિમણૂંક કરવામાં આવ્યા

Ahmedabad Samay

શ્રી તરુણ બારોટે આનંદ અમૃત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ૨૦૦ અનાજની કીટનું વિતરણ કર્યું

Ahmedabad Samay

કાલે તૌકતે કાલે આવેશે ગુજરાતમાં, ૧.૫૦ લાખ લોકોને સલામત ખસેડયા, પલ પલની ખબર આ સમાચારમાં

Ahmedabad Samay

વિશ્વ હિન્દુ પરિષદ ગૌ રક્ષા દ્વારા ગૌ રક્ષા મુદ્દે અમદાવાદના સંગઠનો સાથે મુલાકાત લીધી

Ahmedabad Samay

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં એનસીપી ૪૦ જેટલા સ્ટાર પ્રચારકોની યાદી જાહેર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો