March 26, 2026
ગુજરાત

મેઘાણીનગર અને સરદારનગરના પી.એસ.આઇ ની થઇ બદલી

અમદાવાદ સરદારનગરના બે PSIની બદલીના આદેશથી ચર્ચાનો માહોલ સર્જાયો છે. જેમાં ઉચ્ચ અધિકારીના આદેશ અનુસાર PSI ડોડિયા અને મોથલીયાની બદલી કરવામાં આવી છે.. સરદારના PSI મોથલિયા વિવાદમાં આવ્યા હોવાથી બદલી થયાની ચર્ચા ચાલી રહી છે

સરદારનગર PSI ડોડિયાની જગ્યા પર PSI દરજીને મુકાયા છે,આ સાથે મેઘાણીનગર ના PSI હરકતને પણ સરદારનગર મુકાયા.

Related posts

હાર્દિક પટેલ પાક્કો પોલિટીસીયન નીકળ્યો, આખરે ભાજપમાં જોડાયો

Ahmedabad Samay

મુકેશ ઋષિ જીના હાથે હાર્દિક હુંડિયા દ્વારા પ્રકાશિત મોદી રાજમાં હાર્દિક વ્યંગચિત્ર નું વિમોચન કરાયું

Ahmedabad Samay

ભાજપ અને કોંગ્રેસ ભાડા મુદ્દે લડતી રહી અને NCP ના મહામંત્રી નિકુલસિંહ તોમર એ પરપ્રાંતીઓ માટે નિઃશુલ્ક બસની સુવિધા કરી પ્રવાસીઓ ને રવાન કર્યા

Ahmedabad Samay

જન જાગૃતિ ફાઉન્ડેશન દ્વારા બનાસકાંઠામાં વિવિધ પદ પર પદાધિકારીઓ નિયુક્ત કરાયા

Ahmedabad Samay

રેલ્‍વે મંત્રાલયે ટ્રેન ટિકિટ ભાડામાં વધારા અંગે ઔપચારિક સૂચના જારી કરી,નવા ભાડા આજથી અમલમાં આવશે.

Ahmedabad Samay

નારોલ પોલીસે 14 વર્ષીય સગીરા સાથે બળાત્કાર કરનાર અને તેની મદદ કરનાર ભાઈ સહીત બે સગા ભાઈઓની પોલીસે ઘરપક્ડ કરી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો