અમદાવાદ સરદારનગરના બે PSIની બદલીના આદેશથી ચર્ચાનો માહોલ સર્જાયો છે. જેમાં ઉચ્ચ અધિકારીના આદેશ અનુસાર PSI ડોડિયા અને મોથલીયાની બદલી કરવામાં આવી છે.. સરદારના PSI મોથલિયા વિવાદમાં આવ્યા હોવાથી બદલી થયાની ચર્ચા ચાલી રહી છે
સરદારનગર PSI ડોડિયાની જગ્યા પર PSI દરજીને મુકાયા છે,આ સાથે મેઘાણીનગર ના PSI હરકતને પણ સરદારનગર મુકાયા.
