March 23, 2026
ગુજરાતરાજકારણ

પ.બંગાળની હિંસક ઘટનાના વિરોધમાં મેઘાણીનગરમાં ધરણા પ્રદશન કરાયું

પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકર્તાઓ પર કરાઇ રહેલી હિંસા નીંદનીય છે અને સત્વરે અટકવી જોઇએ.ભાજપનાં કાર્યકર્તાઓ પર થઇ રહેલા દમનનાં વિરોધમાં નરોડા વિધાનસભા- કુબેરનગર વોર્ડ ખાતે કુબેરનગરના કાઉન્સિલર ગીતાબા ચાવડા અને તેમના સાથી કાર્યકરો દ્વારા ધરણાં કાર્યક્રમ કરવામાં આવ્યું હતુ

 

Related posts

બેંક કર્મીઓને ઇલેક્શનની ટ્રેનિંગ ના પગલે બેંકનો સમય બદલાયો, ૦૧ થી ૦૪ વાગ્યાનો સમય કરાયો

Ahmedabad Samay

લોકડાઉન હીરો: ગણેશ વણજારા એન્ડ ગ્રુપ

Ahmedabad Samay

સાયન્સ સિટીમાં એપ ડેવલપર્સનો પ્રારંભ, ખૂદ ગૂગલના નિષ્ણાંતો એપ ડેવલપર્સને આપશે તાલીમ

Ahmedabad Samay

અમદાવાદ: બપોરે 1 વાગ્યા પછી ધોધમાર વરસાદની આગાહી, 22 જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ જાહેર

Ahmedabad Samay

“નદી ઉત્સવ” નું  અમદાવાદના સાબરમતી તટે આસ્થામય રીતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ  પટેલના હસ્તે સમાપન થયું

Ahmedabad Samay

કુબેરનગર બાંગ્લા થી રામેશ્વર ચાર રસ્તા તરફ નવા રોડના કામનું કુબેરનગર વોર્ડના મહામંત્રી શ્રી રાજેશ દરડા દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો