March 23, 2026
ગુજરાતરાજકારણ

પ.બંગાળની હિંસક ઘટનાના વિરોધમાં મેઘાણીનગરમાં ધરણા પ્રદશન કરાયું

પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકર્તાઓ પર કરાઇ રહેલી હિંસા નીંદનીય છે અને સત્વરે અટકવી જોઇએ.ભાજપનાં કાર્યકર્તાઓ પર થઇ રહેલા દમનનાં વિરોધમાં નરોડા વિધાનસભા- કુબેરનગર વોર્ડ ખાતે કુબેરનગરના કાઉન્સિલર ગીતાબા ચાવડા અને તેમના સાથી કાર્યકરો દ્વારા ધરણાં કાર્યક્રમ કરવામાં આવ્યું હતુ

 

Related posts

જાણો આ સપ્તાહ કેવો રહેશે આપનો જાણીતા શાસ્ત્રી શ્રી નિમેષભાઈ જોષી દ્વારા ફક્ત અમદાવાદ સમય પર

Ahmedabad Samay

કઠવાડા ખાતે આવેલ ટેબલી લંબેહનુમાન દાદાને ૧૦૦ વર્ષ પૂર્ણ,મધુસુદનલાલજી મહારાજના વ્‍યાસાસને હનુમંતકથા યોજાશે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રહેશે ઉપસ્થિત ,

Ahmedabad Samay

મેંદરડા ગ્રામ પંચાયત કચેરી ખાતે સાધારણ સભા નું આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

અમદાવાદ – શહેરી વિસ્તારના ધારાસભ્યોને એક ધારાસભ્ય દિઠ બે કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવાશે

Ahmedabad Samay

સુરત: નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ સાથે કર્મચારીઓને પણ હેરાનગતિ, છતમાંથી પાણી ટપકતાં ડોલ ભરીને કાઢવું પડ્યું

Ahmedabad Samay

૨૦૨૪ તરફ ન જુઓ, ૨૦૪૭ તરફ જોઈને કામ કરો:પી.એમ મોદી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો