August 7, 2026
ગુજરાતધર્મ

કૃષ્ણનગરના મહાકાળી મંદિરે આવેલ શિવલિંગની પૂજા કરવા ભક્તો ઉમટ્યા હતા

મહાશિવરાત્રી નાં દિવસે કૃષ્ણ નગર માં આવેલ મહાકાળી માતાજી ના મંદિરમાં આવેલ શિવજીના શિવલિંગ પર અભિષેક કરવા અને દર્શન કરવા ભાવિ ભક્તો ની ભીડ ઉમટી હતી,

વહેલી સવારથી જ શિવજીના ભક્તો દર્શન કરવા માટે લાઇન લગાવી હતી અને મંદિરના પ્રસાદનો પણ લાભ લીધો હતો.

Related posts

Gtpl બ્રોડ બેન્ડ ની ખરાબ સર્વિ થી ગ્રાહક પરેશાન

Ahmedabad Samay

અમરાઇવાડી વિસ્તારમાં નવજાત શિશુ નું મૃત દેહ મળી આવ્યું

Ahmedabad Samay

અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી મેહુલ દવેએ લેક બ્યુટિફિકેશન અંતર્ગત મોડાસર તળાવ તથા શેલા તળાવની લીધી મુલાકાત

Ahmedabad Samay

અમદાવાદ એરપોર્ટની આસપાસના વિસ્તારોમાં ઈમારતોની ઊંચાઈ અંગે કડક વલણ, ૧૩ જેટલી ઇમારતો તોડાસે

Ahmedabad Samay

અમદાવાદમાં 2 કિલો ડ્રગ્સ યુપીથી મોકલવામાં આવ્યું હતું, એસઓજી યુપી જઈ આરોપીને પકડશે

Ahmedabad Samay

ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ લવ જેહાદને લઈ મોટુ નિવેદન આપ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો