February 5, 2026
ગુજરાત

અસારવાના પૂર્વ કાઉન્સિલર સુમનકંવર રાજપુત દ્વારા ધૈર્યરાજસિંહ ને બચાવવા જુમબેશ ચલાવી

ધૈર્યરાજસિંહ નું જીવન બચાવવા માટે સોશિયલ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા દ્વારા સતત પ્રચાર થઈ રહ્યો છે. ત્યારે લોકો દ્વારા મદદ કરવા માટે માનવતાની મહેક ગુંજી ઊઠી રહી છે

ત્યારે અસારવાના પૂર્વ કાઉન્સિલર સુમનકંવર રાજપુત તથા લખનસિંહ ઝાલા, શક્તિસિંહ હાર્દિકસિંહ, જયદીપસિંહ, તથા મેઘાણીનગરના યુવાનો દ્વારા રામેશ્વર ચાર રસ્તા પાસે એકત્રિત થઈને ધૈર્યરાજસિંહ ને બચાવવા માટે યથાશક્તિ પ્રમાણે મદદ અને સહાયતા માંગીને સૌને અપીલ કરી અને લોકોનો ખૂબ જ સારો સાથ સહકાર રહ્યો

Related posts

પ્રસંગોમાં સંખ્યા ઘટાડીને પ૦ કે ૧૦૦ની કરે તેવી શકયતા

Ahmedabad Samay

વહેલી સવારથી જ શહેર ફરી ધમધમતુ જોવા મળ્યું

Ahmedabad Samay

ગાંધીનગર મહાનગર પાલિકા માટે કોંગ્રેસે વહ્યું રચના બનાવી

Ahmedabad Samay

અમદાવાદનું જડેશ્વર વન રાજ્યનું પહેલું એવું વન છે જે ‘ડમ્પિંગ સાઇટ’ ઉપર નિર્માણ પામ્યુ

Ahmedabad Samay

સવારથી લોકો ઇન્જેક્શન લેવા માટે લોકોની લાઈન જોવા મળી

Ahmedabad Samay

અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના અને અમદાવાદની પ્રખ્યાત એઈમ્સ હોસ્પીટલ દ્વારા વિરમગામ શહેર માં ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો