ધૈર્યરાજસિંહ નું જીવન બચાવવા માટે સોશિયલ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા દ્વારા સતત પ્રચાર થઈ રહ્યો છે. ત્યારે લોકો દ્વારા મદદ કરવા માટે માનવતાની મહેક ગુંજી ઊઠી રહી છે

ત્યારે અસારવાના પૂર્વ કાઉન્સિલર સુમનકંવર રાજપુત તથા લખનસિંહ ઝાલા, શક્તિસિંહ હાર્દિકસિંહ, જયદીપસિંહ, તથા મેઘાણીનગરના યુવાનો દ્વારા રામેશ્વર ચાર રસ્તા પાસે એકત્રિત થઈને ધૈર્યરાજસિંહ ને બચાવવા માટે યથાશક્તિ પ્રમાણે મદદ અને સહાયતા માંગીને સૌને અપીલ કરી અને લોકોનો ખૂબ જ સારો સાથ સહકાર રહ્યો
