March 23, 2026
ગુજરાત

અસારવાના પૂર્વ કાઉન્સિલર સુમનકંવર રાજપુત દ્વારા ધૈર્યરાજસિંહ ને બચાવવા જુમબેશ ચલાવી

ધૈર્યરાજસિંહ નું જીવન બચાવવા માટે સોશિયલ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા દ્વારા સતત પ્રચાર થઈ રહ્યો છે. ત્યારે લોકો દ્વારા મદદ કરવા માટે માનવતાની મહેક ગુંજી ઊઠી રહી છે

ત્યારે અસારવાના પૂર્વ કાઉન્સિલર સુમનકંવર રાજપુત તથા લખનસિંહ ઝાલા, શક્તિસિંહ હાર્દિકસિંહ, જયદીપસિંહ, તથા મેઘાણીનગરના યુવાનો દ્વારા રામેશ્વર ચાર રસ્તા પાસે એકત્રિત થઈને ધૈર્યરાજસિંહ ને બચાવવા માટે યથાશક્તિ પ્રમાણે મદદ અને સહાયતા માંગીને સૌને અપીલ કરી અને લોકોનો ખૂબ જ સારો સાથ સહકાર રહ્યો

Related posts

છત્રી સાથે રાખી રમવા પડશે ગરબા,હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા નવરાત્રી દરમિયાન ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી

Ahmedabad Samay

હવે થોડી છુટ છાટ સાથે ધમધમસે ગુજરાત

Ahmedabad Samay

નવા ૨૧ વિસ્તારો ઉમેરાતા માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનની સંખ્યા ૧૪૧ થઇ

Ahmedabad Samay

ઉમંગ સેવા ટ્રસ્ટ પરિવર્તન એનજીઓ અને એઇડ્સ કંટ્રોલ સોસાયટી દ્વારા એચઆઇવી પોઝિટિવ બાળકો માટે પ્રોગ્રામ કરવામાં આવ્યું

Ahmedabad Samay

રાજ્યમાં આજથી ફરી એક વખત કાતિલ ઠંડીનો અનુભવ થશે

Ahmedabad Samay

ગાંધીનગર – શિક્ષણ મંત્રીએ ધોરણ 12 સાયન્સમાં પાસ થનાર વિદ્યાર્થીઓને આપી શુભકામનાઓ, સફળ ન થનારને વિદ્યાર્થીઓને આપ્યો આ મેસેજ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો