ગુજરાતઅખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેના અમદાવાદ ના યુવા મોરચા દ્વારા ધૈર્યરાજસિંહને મદદરૂપ થવા જુમબેશ ચલાવાઈ by Ahmedabad SamayMarch 16, 20210 Share2 અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેના અમદાવાદ ના યુવા મોરચા ટીમ ના અધ્યક્ષ શ્રી રાહુલ સિંહ કુશવાહ, કિશન સિંહ બઘેલ અને સાથે સમસ્ત ટીમ દ્વારા ગંભીર બીમારી થી પીડિત ધૈર્યરાજસિંહ રાઠોર ની મદદ માટે ધન સંચય ફંડ માટે ઓઢવ માં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું