June 24, 2026
અપરાધદેશ

બિહારમાં બી.એસ.એફ જવાન સહિત તેના ૦૬ ભાઈઓ પર તલવારો અને બંદૂકોથી હુમલો કરવામાં આવ્યો

બિહારની જેડીયુ ભાજપ સરકારના શાસનમાં બી.એસ.એફ જવાન સહિત તેના ૦૬ ભાઈઓ પર તલવારો અને બંદૂકોથી હુમલો કરવામાં આવ્યો હતો. હુમલો કોઈ વાદ વિવાદ વિના કરવામાં આવ્યો હતો,

આ હત્યાના મુખ્ય આરોપી પ્રવીણ ઝા છે અને મૃતક રાજપૂતોના પરિવારનું કહેવું છે કે આ બધુ બેનીપટ્ટી ભાજપના ધારાસભ્ય વિનોદ નારાયણ ઝા અને જેડીયુના ધારાસભ્ય સુધાંશુ શેખરનો હાથ છે.

બિહારના એક રાજકીય પક્ષે બિહારમાં દલિતો દ્વારા ખેતરમાં માર મારવામાં આવેલા રાજપૂત મામલે આરોપીને ન તો બોલી કે ન ધરપકડ કરી છે.રાજકીય પક્ષોના મૌન પાછળ હજાર કારણો હોઈ શકે છે,

Related posts

સાઉદી અરેબિયાના એક અહેવાલમાં ભારતની અર્થ વ્યવસ્થા અને PM મોદીના ભરપેટ વખાણ

Ahmedabad Samay

કુખ્‍યાત અમેરિકન જાતીય ગુનેગાર જેફરી એપ્‍સટિન સંબંધિત દસ્‍તાવેજો બહાર આવતા વિશ્વભરમાં ખળભળાટ, મોટા મોટા નેતાઓના રાજીમાં આપવાની ફરજ પડી

Ahmedabad Samay

અનલોક -૦૫ માટે કેન્દ્રની ગાઈડલાઈન જાહેર

Ahmedabad Samay

ઉત્તરાખંડમાં ભારે વરસાદ પડવાથી  હાલ ચારધામની યાત્રા મુલતવી કરી દેવામાં આવી

Ahmedabad Samay

અમદાવાદ – સરખેજ ગાંધીનગર હાઈવે પર 7 મહિનામાં 45 અકસ્માતો થયા, 23ના મોત

Ahmedabad Samay

અમદાવાદ – રીમાન્ડ પર રહેલા ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ડ્રગ્સ મામલે આ પ્રકારના થયા ખુલાસાઓ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો