August 8, 2026
અપરાધદેશ

બિહારમાં બી.એસ.એફ જવાન સહિત તેના ૦૬ ભાઈઓ પર તલવારો અને બંદૂકોથી હુમલો કરવામાં આવ્યો

બિહારની જેડીયુ ભાજપ સરકારના શાસનમાં બી.એસ.એફ જવાન સહિત તેના ૦૬ ભાઈઓ પર તલવારો અને બંદૂકોથી હુમલો કરવામાં આવ્યો હતો. હુમલો કોઈ વાદ વિવાદ વિના કરવામાં આવ્યો હતો,

આ હત્યાના મુખ્ય આરોપી પ્રવીણ ઝા છે અને મૃતક રાજપૂતોના પરિવારનું કહેવું છે કે આ બધુ બેનીપટ્ટી ભાજપના ધારાસભ્ય વિનોદ નારાયણ ઝા અને જેડીયુના ધારાસભ્ય સુધાંશુ શેખરનો હાથ છે.

બિહારના એક રાજકીય પક્ષે બિહારમાં દલિતો દ્વારા ખેતરમાં માર મારવામાં આવેલા રાજપૂત મામલે આરોપીને ન તો બોલી કે ન ધરપકડ કરી છે.રાજકીય પક્ષોના મૌન પાછળ હજાર કારણો હોઈ શકે છે,

Related posts

ભરૂચમાં ઝડપાયો અસલી સોનાનો નકલી કારોબાર!!! 4 ની ધરપકડ કરી 200 ગ્રામ અસલી અને 140 ગ્રામ નકલી સોનુ કબ્જે કરાયું

Ahmedabad Samay

ઘરફોડ ચોરીના રિઢા આરોપીને ગણતરીના કલાકોમાં મુદ્દામાલ સાથે શોધી કાઢી ગુનો ડિટેક્ટ કરતી નિકોલ સર્વેલન્સ ટીમ

Ahmedabad Samay

ચેતી જજો ડેલ્ટા વેરિયન્ટ પુર પાટે વધી રહ્યો છે,૮૫ દેશમાં મચાવી ધમાલ

Ahmedabad Samay

અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર રીતે રહેતા ૧૩૧ બાંગ્‍લાદેશીઓ સામે અમદાવાદ ક્રાઈમ બ્રાન્‍ચે કાર્યવાહી કરી

Ahmedabad Samay

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ આજે રાજકોટમાં: ગોંડલ ચોકડી બ્રીજનું લોકાર્પણ તથા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે સહાયનું વિતરણ કરશે

Ahmedabad Samay

ખાડિયા વિસ્તારમાં પિયર પક્ષ વડે સાસરી પક્ષ પર હત્યા કરવાનો આક્ષેપ,પાંચ માસ ના બાળક ને ન્યાય મળે એવી માંગ કરવામા આવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો