March 25, 2026
અપરાધદેશ

બિહારમાં બી.એસ.એફ જવાન સહિત તેના ૦૬ ભાઈઓ પર તલવારો અને બંદૂકોથી હુમલો કરવામાં આવ્યો

બિહારની જેડીયુ ભાજપ સરકારના શાસનમાં બી.એસ.એફ જવાન સહિત તેના ૦૬ ભાઈઓ પર તલવારો અને બંદૂકોથી હુમલો કરવામાં આવ્યો હતો. હુમલો કોઈ વાદ વિવાદ વિના કરવામાં આવ્યો હતો,

આ હત્યાના મુખ્ય આરોપી પ્રવીણ ઝા છે અને મૃતક રાજપૂતોના પરિવારનું કહેવું છે કે આ બધુ બેનીપટ્ટી ભાજપના ધારાસભ્ય વિનોદ નારાયણ ઝા અને જેડીયુના ધારાસભ્ય સુધાંશુ શેખરનો હાથ છે.

બિહારના એક રાજકીય પક્ષે બિહારમાં દલિતો દ્વારા ખેતરમાં માર મારવામાં આવેલા રાજપૂત મામલે આરોપીને ન તો બોલી કે ન ધરપકડ કરી છે.રાજકીય પક્ષોના મૌન પાછળ હજાર કારણો હોઈ શકે છે,

Related posts

પહેલગામના ભયાનક હુમલામાં સંડોવાયેલા ચાર આતંકવાદીઓના ફોટા અને સ્કેચ જાહેર કર્યા

Ahmedabad Samay

પ્રભાસની ‘રાધે શ્યામ’ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કર્યું.

Ahmedabad Samay

મેઘાણીનગર વિસ્તારમાં બહુ ચર્ચિત હત્યાનો ભેદ ઉકેલાયો

Ahmedabad Samay

ભારતીય જનતા પાર્ટીને નીતિન નબીનના રૂપમાં નવા અધ્‍યક્ષ બન્યા

Ahmedabad Samay

ડેલ્ટા વેરિયન્ટના સાત કેસ સામે આવતા ચિંતા વધી

Ahmedabad Samay

વડોદરામાં લવ જેહાદનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો