August 8, 2026
અપરાધદેશ

બિહારમાં બી.એસ.એફ જવાન સહિત તેના ૦૬ ભાઈઓ પર તલવારો અને બંદૂકોથી હુમલો કરવામાં આવ્યો

બિહારની જેડીયુ ભાજપ સરકારના શાસનમાં બી.એસ.એફ જવાન સહિત તેના ૦૬ ભાઈઓ પર તલવારો અને બંદૂકોથી હુમલો કરવામાં આવ્યો હતો. હુમલો કોઈ વાદ વિવાદ વિના કરવામાં આવ્યો હતો,

આ હત્યાના મુખ્ય આરોપી પ્રવીણ ઝા છે અને મૃતક રાજપૂતોના પરિવારનું કહેવું છે કે આ બધુ બેનીપટ્ટી ભાજપના ધારાસભ્ય વિનોદ નારાયણ ઝા અને જેડીયુના ધારાસભ્ય સુધાંશુ શેખરનો હાથ છે.

બિહારના એક રાજકીય પક્ષે બિહારમાં દલિતો દ્વારા ખેતરમાં માર મારવામાં આવેલા રાજપૂત મામલે આરોપીને ન તો બોલી કે ન ધરપકડ કરી છે.રાજકીય પક્ષોના મૌન પાછળ હજાર કારણો હોઈ શકે છે,

Related posts

રાજસ્થાન: ઘૂરીને જોવા પર મચ્યો હોબાળો, તલવારોથી કર્યો હુમલો, વિસ્તારમાં ભારે દળ તૈનાત

Ahmedabad Samay

સાઉદી અરેબિયાના એક અહેવાલમાં ભારતની અર્થ વ્યવસ્થા અને PM મોદીના ભરપેટ વખાણ

Ahmedabad Samay

સોના પર લાગતી કુલ ઈમ્પોર્ટ ડ્યુટીમાં ધરખમ વધારો કરી તેને 6 ટકાથી વધારીને હવે 15 ટકા કરી દેવામાં આવી

Ahmedabad Samay

યુપીના મેરઠમાં પત્‍નીએ બોયફ્રેન્‍ડ સાથે મળીને પતિનું મર્ડર કરી નાખ્‍યું. બાદમાં લાશના ૧૫ ટુકડા કરી નાખ્‍યા

Ahmedabad Samay

નરોડામાં અનેક ચોરીનો ભેદ ઉકેલયો, બે શખ્સની અટકાયત

Ahmedabad Samay

ગુજરાત એટીએસની મળી મોટી સફળતા, શખ્‍સોને ગેરકાયદેસર હથિયાર સાથે ઝડપી પાડયા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો