May 9, 2026
અપરાધદેશ

બિહારમાં બી.એસ.એફ જવાન સહિત તેના ૦૬ ભાઈઓ પર તલવારો અને બંદૂકોથી હુમલો કરવામાં આવ્યો

બિહારની જેડીયુ ભાજપ સરકારના શાસનમાં બી.એસ.એફ જવાન સહિત તેના ૦૬ ભાઈઓ પર તલવારો અને બંદૂકોથી હુમલો કરવામાં આવ્યો હતો. હુમલો કોઈ વાદ વિવાદ વિના કરવામાં આવ્યો હતો,

આ હત્યાના મુખ્ય આરોપી પ્રવીણ ઝા છે અને મૃતક રાજપૂતોના પરિવારનું કહેવું છે કે આ બધુ બેનીપટ્ટી ભાજપના ધારાસભ્ય વિનોદ નારાયણ ઝા અને જેડીયુના ધારાસભ્ય સુધાંશુ શેખરનો હાથ છે.

બિહારના એક રાજકીય પક્ષે બિહારમાં દલિતો દ્વારા ખેતરમાં માર મારવામાં આવેલા રાજપૂત મામલે આરોપીને ન તો બોલી કે ન ધરપકડ કરી છે.રાજકીય પક્ષોના મૌન પાછળ હજાર કારણો હોઈ શકે છે,

Related posts

મેઘરજ દારૂ કાંડ : SP સંજય ખરાતે ખાખીને દાગ લગાડનાર ત્રણ પોલીસકર્મીને સસ્પેન્ડ કર્યા,સમગ્ર કેસની તપાસ DYSPને સોંપી

Ahmedabad Samay

રાજ્યના શક્તિશાળી નેતા અજિત પવારના આકસ્મિક નિધન બાદ, તેમના પત્ની સુનેત્રા પવારે આજે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા

Ahmedabad Samay

સુપ્રીમ કોર્ટે નવા UGC રેગ્‍યુલેશન્‍સ પર સ્‍ટે આપ્‍યો હતો. ૨૦૧૨ ના રેગ્‍યુલેશન્‍સ આગામી આદેશો સુધી અમલમાં રહેશે

Ahmedabad Samay

સુરત: રૂદરપુરામાં અશાંતધારા સમિતિના પ્રમુખ પર ચપ્પુ વડે જીવલેણ હુમલો, વિધર્મીનું દબાણ દૂર કરાવતા હુમલો કર્યો હોવાની આશંકા

Ahmedabad Samay

બોર્ડર 2′ બહેરીન, કુવૈત, ઓમાન, કતાર, સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાત (UAE) માં રીલીઝ કરવામાં આવશે નહીં

Ahmedabad Samay

અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં બાબા અને કે.કે. નો આંતક

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો