February 6, 2026
ગુજરાત

બીજેપી હેલ્પડેસ્ક અને લીલાધર ખડકે દ્વારા ૪૦ દિવસના માનવીરની અદ્દભુત મદદ કરી

અમદાવાદમાં કોરોના કાળ બધતા લોકો જેટલી બની શકે તેટલી જેમ બની શકે તેમ મદદ કરી રહ્યા , કોરોના કાળમાં અમુક ખોટી માહિતી આપતા ફોટા અને વીડિયો પણ વાયરલ થઇ રહ્યા છે.
લોકોને સમજાતું નથી કે કયા જવું કોના જોડે સાચી અને સચોટ માહિતી ક્યાંથી મેળવવી તેવી મુંઝવણમાં લોકો રહેછે તેવામાં ભાજપ દ્વારા હેલ્પ ડેસ્ક તૈયાર કરવામાં આવ્યું છે જેમાં લોકોને સાચી સચોટ માહિતી અને મદદરૂપ થતા હોય છે. લોકોને જાણ થતાં આ હેલ્પલાઇન નો ભરપૂર ફાયદો પણ ઉપાડી રહ્યા છે લોકોને ઘણી મદદરૂપ થઇ રહી છે.

લીલાધર ખડકે
લીલાધર ખડકે

અમદાવાદની એપલ હોસ્પિટલ દ્વારા ૪૦ દિવસના કોરોના પોઝિટિવ બાળકને સારવાર માટે દાખલ ન કરતા અને અન્ય કોઇ પણ હોસ્પિટલમાં સારવાર ન મળતા બાળકના પિતાએ ભાજપના હેલ્પડેસ્ક પર સંપર્ક કરી મદદ માંગી હતી તે દરમ્યાન બીજેપી હેલ્પડેસ્કમાં ફરજ બજાવી રહેલા લીલાધર ખડકે એ માત્ર ૧૦ જ મિનિટમાં તેમને સામે થી ફોન કરી તેમની મદદે આવ્યા અને લીલાધર ખડકેએ તમામ પ્રકારની તૈયારીઓ કરી સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સીમા બાળકોના વિભાગમાં બાળકને યોગ્ય સારવાર મળે તેવી વ્યવસ્થા ઉભી કરી અને બાળકના પિતાને અને સિવિલ હોસ્પિટલના તબીબ વચ્ચે વાત કરાવી સારવાર માટે મલખા મારતા ૪૦ દિવસના માનવીર ને સારવાર કરાાવી આપવા મદદરૂપ થયા હતા, હેલ્પડેસ્ક અને લીલાધર ખડકે દ્વારા પરિવારના ઉદાસ ચહેરા પર ખુશી લાવી એક ૪૦ દિવસના બાળકનું જીવ બચાવ્યું.

બીજેપીના હેલ્પલાઇન અને લીલાધર ખડકેના આ મદદને તેના પરિવાર જનોએ  ફેસબુક પર આ કિસ્સો શેર કરી આભાર વ્યક્ત પણ કર્યો હતો.

Related posts

મહારાષ્ટ્રમાં ૨૮ માર્ચથી રાતનો કર્ફ્યૂ લાગુ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય

Ahmedabad Samay

આવ્યો ભાઇ આવ્યો જનતાનો તહેવાર આવ્યો, જનતાનો તહેવાર એટલે ઇલેક્શન

Ahmedabad Samay

કાલે લોકડાઉન ને લઈ થશે નિર્ણય, વડાપ્રધાન તમામ રાજ્યના મુખ્યમંત્રી સાથે કરશે બેઠક

Ahmedabad Samay

મેઘાણીનગરમાં એર કાર્ગો પાસે કુરિયર કંપનીના કર્મચારીને ઢોરમાર મારી 1.77 કરોડની લૂંટ

Ahmedabad Samay

ચમનપુરા-મેઘાણીનગરમાં વરસાદી પાણી ભરાવાની વર્ષો જૂની સમસ્યાનો ઉકેલ આવ્યો : બિપિન પટેલ (પૂર્વ કાઉન્સિલર, અસારવા)

Ahmedabad Samay

ડ્રેનેજ સાફ કરવા ઉતરેલા વધુ એક સફાઇ કામદારનું ગૂંગળામણથી મોત ત્રણ લોકો એક મોલની ડ્રેનેજ સાફ કરવા ઉતર્યા અને આ દરમિયાન અચાનક એક શ્રમિકનું ગુંગળામણથી મોત, મૃતક શ્રમિકના પરિવારજનોને કરી વળતરની માંગ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો