May 8, 2026
ગુજરાતતાજા સમાચારરાજકારણ

આજે PM મોદી નિકોલ ખોડલધામ ગ્રાઉન્‍ડ ખાતે રોડ શો કરશે અને જાહેર સભાને સંબોધશે

વડાપ્રધાન મોદી આજે સાંજે બે દિવસીય ગુજરાત મુલાકાતે આવશે. આ દરમિયાન તેઓ અમદાવાદ સહિત રાજ્‍યભરમાં ૫૪૦૦ કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્‍ટ્‍સનું ઉદઘાટન અને શિલાન્‍યાસ કરશે. આ યોજનાઓમાં રેલ્‍વે, રોડ, શહેરી વિકાસ, વીજળી અને ઓટોમોબાઈલ ક્ષેત્રના મુખ્‍ય પ્રોજેક્‍ટ્‍સનો સમાવેશ થાય છે.

વડાપ્રધાન મોદીના સ્‍વાગત-સત્‍કાર માટે વહીવટી તંત્ર અને ભાજપ સંગઠને તૈયારીઓ પૂરી કરી દીધી છે. વડાપ્રધાન એરપોર્ટ ખાતે આવીને સીધા જ નિકોલ ખાતે ખોડલધામ ગ્રાઉન્‍ડ ખાતે યોજાનાર જાહેરસભાને સંબોધવા માટે રવાના થશે. જાહેરસભા બાદ વડાપ્રધાન ગાંધીનગર રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરશે અને મંગળવારે બેચરાજી-માંડલ ખાતે હાંસલપુર ખાતે આવેલા મારૂતી કંપનીના ઇલેક્‍ટ્રીક વ્‍હીકલ પ્‍લાન્‍ટનું લોકાર્પણ કરશે. ત્‍યાંથી અમદાવાદ એરપોર્ટ પરત ફરી વડાપ્રધાન નવી દિલ્‍હી તરફ જવા રવાના થશે

Related posts

અંબાજીના ગબ્બર પર્વત પર જવા માટેની સૌથી સુવિધાજનક એવી ‘રોપ-વે’ સેવા આગામી સોમવારથી સતત ૬ દિવસ માટે બંધ

Ahmedabad Samay

ટેલીવિઝનના  માધ્યમથી  દુરદર્શન કેન્દ્ર ડી.ડી. ગિરનાર ચેનલથી ઓનલાઇન અભ્યાસ પ્રસારિત કરવાનું આયોજન

Ahmedabad Samay

ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ, યુદ્ધવિરામની જાહેરાતથી સરહદ પર શાંતિ સ્થપાશે અને બંને દેશોના નાગરિકોએ રાહતનો શ્વાસ લીધો

Ahmedabad Samay

અમદાવાદ: ઉમેશપાલ હત્યાકાંડની તપાસ હવે અમદાવાદમાં, ઉત્તરપ્રદેશ STFની ટીમ શહેર પહોંચી, જાણો શું છે સમગ્ર મામલો?

Ahmedabad Samay

છ માસની ગર્ભવતી મહિલા રિવરફ્રન્ટ પર પડતું મુકવા જતા બચાવવામાં આવી

Ahmedabad Samay

મણિપુરમાં બનેલ ઘટનાની તમામ માહિતી,એક આરોપીની થઇ ધરપકડ,PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો