February 6, 2026
દેશ

દિલ્હીમાં લોકડાઉન વધુ લંબાવાની આજે જાહેરાત કરાઇ, તો લોકડાઉનમાં ગુરુદ્વારા કેવી રીતે ખુલ્લું મુકાયું ?

સાહસના પ્રતીક શ્રી ગુરૂ તેગ બહાદુરજીના 400મા પ્રકાશ પર્વ નિમિત્તે દિલ્લીમાં સીસગંજ સાહિબ ખાતે માન. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ પ્રાર્થના કરી.

હવે સવાલ એ છે કે લોકડાઉનમાં તમામ ધાર્મિક સ્થળો બંધ છે. લગ્નમાં ૫૦ થી વધુ ની હાજરી નહિ, અવસાનમાં ૨૦ વધુ ની હાજરી નહિ અને કોઈ સામાજીક કાર્યમાં જમાવડા નહિ તો ગુરુદ્વારા ખુલ્લું કેમ અને આટલી ભીડ કેમ ?

Related posts

અનલોક ૦૫ અંતર્ગત ૧૫ ઓક્ટોબરથી સ્કૂલો કોચિંગ ક્લાસ સહિત રિઓપન કરવાની છૂટ આપી

Ahmedabad Samay

એરટેલ દ્વારા પ્રિપેઇડ પ્લાન્સ ૨૫ ટકા જેટલા મોંઘા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો

Ahmedabad Samay

સારા લોકોની વાર્તાઓ આ મુશ્કેલ સમયમાં આશા અને સકારાત્મકતાની કિરણ તરીકે ઉભરી: રાજકુમાર રાવ

Ahmedabad Samay

ગોવાના નાઇટ ક્લબમાં મોડી રાત્રે લાગેલી ભીષણ આગમાં ઓછામાં ઓછા 25 લોકોના કરૂણ મોત થયાની દુઃખદ ઘટના

Ahmedabad Samay

શ્રીલંકા પ્રવાસ માટે શિખર ધવનને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો

Ahmedabad Samay

અયોધ્યા રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની એક બેઠક યોજાઈ, ટ્રસ્ટે સભામાં આવક અને ખર્ચનો અહેવાલ રજૂ કર્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો