June 22, 2026
ગુજરાત

૦૫ મેં એ ધૈર્યરાજસિંહને લાગી જશે ઇન્જેક્શન, લોકોની મેહનત અને પ્રાથના કામ લાગી

આખા રાજ્યમાં ધૈર્યરાજસિંહને જીવનદાન આપવા માટે મુહિમ ચલાવવામાં આવી હતી જેને પરિણામે ગુજરાતની પ્રજાએ ભરપુર સાથ આપ્યો હતો અને ગુજરાતના તમામ સંગઠનો દ્વારા ધૈર્યરાજસિંહની સારવાર માટે દાન એકત્રિત કરવામાં આવ્યું હતું,

જે હેતુથી દાન કરવામાં આવ્યું હતું તે હેતુ પૂરું થવા જઇ રહ્યો છે. ધૈર્યરાજસિંહને આજે મુંબઇની ખાનગી હોસ્પિટલમાં આજે દાખલ કરવામાં આવ્યું છે કાલે ધૈર્યરાજસિંહને અમેરિકા પરથી માંગવામાં આવેલ ઇન્જેક્શન આપવામાં આવશે

Related posts

ગુરુવારથી દીપોત્‍સવી પર્વની રોનક શરૂ થઇ જશે

Ahmedabad Samay

ભગવતી સ્કૂલમાં ટ્રસ્ટીઓ બન્યા બેફામ, બી.યુ પરમિશન વગર કરાયુ વધારાનું બાંધકામ

Ahmedabad Samay

AIMIMને વિપક્ષ તરીકેનું સ્થાન આપવાની મેયરને રજૂઆત કરવામાં આવી

Ahmedabad Samay

અમદાવાદનો વિશાલા બ્રિજ જર્જરિત હાલતમાં, કોંગ્રેસના ધારાસભ્યની વાહન વ્યવહાર બંધ કરવાની માગ

Ahmedabad Samay

મેઘાણીનગરના ઊમેશ્વર મહાદેવ મંદિર દ્વારા શિવજીની પાલકી કઢાઈ હતી.

Ahmedabad Samay

રાજ્યના 16 જિલ્લાઓમાં વરસાદ અને વાવાઝોડાને લઈને યલો એલર્ટ જાહેર કરાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો