February 6, 2026
ગુજરાત

અખિલ ભારતીય ક્ષત્રિય સેવા દલ દ્વારા ગૌ માતાને રાષ્ટ્રીય દરજ્જો આપવા આવેદનપત્ર અપાયું

અખિલ ભારતીય ક્ષત્રિય સેવા દલ દ્વારા મામલતદાર શ્રીને ગૌ માતાને રાષ્ટ્રમાતા તરીકેનો દરજજો આપવા વિનંતી કરવામાં આવી હતી.

આ અંગે વધુ માં જણાવ્યું હતું કે “છેલ્લા ઘણા સમયથી ગૌમાતાને રાષ્ટ્રમાતા નો દરજ્જો આપવાંમાં આવે તે બાબતે ઘણી જગ્યાએ ઉગ્ર માગ ઉઠી રહી છે ત્યારે ગુજરાત સરકાર શ્રી તથા કેન્દ્ર સરકાર શ્રી ને વિનંતી છે કે,

જો ભાવનગરૅના સ્વ કૃષ્ણ કુમાર સિંહજી બ્રાઝિલ એક નંદી ભેટ આપે અને બ્રાઝિલની ઇંકોનોમિક બદલી જતી હોય તો આપણો દેશ ગૌમાતા થી ઘણો બધો આર્થિક આરોગ્ય વગેરેમાં સમૃદ્ધ બની શકે છે અને એટલે જ પ્રાચીનકાળથી ગૌ માતાને માતા કહેવામાં આવે છે.

ગૌમાતાને રાષ્ટ્રમાં માતા ને દરજ્જો આપવામાં આવે સમગ્ર ગુજરાત તથા ભારતમાં ગોહત્યા સંપૂર્ણ બંધ કરવામાં આવે ગોચર જમીન ઉપર ગેરકાનૂની દબાણ દૂર કરવામાં આવે સમગ્ર રાજ્ય તથા ભારતમાં ગૌમાતા ની વસ્તી ગણતરી કરવામાં આવે ગૌમાતા માટે સરકારી યોજનાઓ છે તે સંપૂર્ણ ભ્રષ્ટાચાર મુક્ત બને અને લોકો સૌથી વધુ લાભ પહોચડવા માં આવે,

તેમજ રસ્તે રખડતા ગૌવંશના કોઈ વ્યવસ્થાઓ કરવામાં આવે માટે સરકાર શ્રી અમારી ઉપર મુજબ ની માગો વહેલી તકે પૂરી કરે એવી અરજ છે નહિતર લોક મત મુજબ ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે જેની સરકારશ્રીએ નોંધ લેવા વિનંતી.”

New up 01

Related posts

વિશેષ સાફલ્યગાથા – અમદાવાદ જિલ્લો ગો-ગ્રીન જેવી યોજના થકી પર્યાવરણને શુદ્ધ રાખવાનો સરકારનો નવતર અભિગમ

Ahmedabad Samay

સ્વધા સોસીયલ ફાઉન્ડેશન દ્વારા “ફ્રી મા આયુષ્માન કાર્ડ ” બનાવવા માટે કેમ્પનુ આયોજન કરવા માં આવ્યું

Ahmedabad Samay

અમદાવાદ શહેરમાં ખાડા પડતા લોકોની મુશ્કેલીઓ વધી, એસપી રીંગરોડ પર 2 ફૂટ પહોળા ખાડા

Ahmedabad Samay

સમગ્ર ગુજરાતમાં ૪ થી ૭ જુલાઈ સુધી અમુક વિસ્‍તારોમાં ૧ ઈંચ થી ૬ સુધી  ભારે વરસાદ પડી શકે છે

Ahmedabad Samay

NEPના માધ્યમથી ભારતની ગુરુકુળ પરંપરા પુનઃપ્રસ્થાપિત થશે: શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર

Ahmedabad Samay

જીસીએસ હોસ્પિટલ દ્વારા હૃદયરોગની તપાસ માટે નિઃશુલ્ક કેમ્પ આયોજન કરાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો