August 7, 2026
ગુજરાત

અખિલ ભારતીય ક્ષત્રિય સેવા દલ દ્વારા ગૌ માતાને રાષ્ટ્રીય દરજ્જો આપવા આવેદનપત્ર અપાયું

અખિલ ભારતીય ક્ષત્રિય સેવા દલ દ્વારા મામલતદાર શ્રીને ગૌ માતાને રાષ્ટ્રમાતા તરીકેનો દરજજો આપવા વિનંતી કરવામાં આવી હતી.

આ અંગે વધુ માં જણાવ્યું હતું કે “છેલ્લા ઘણા સમયથી ગૌમાતાને રાષ્ટ્રમાતા નો દરજ્જો આપવાંમાં આવે તે બાબતે ઘણી જગ્યાએ ઉગ્ર માગ ઉઠી રહી છે ત્યારે ગુજરાત સરકાર શ્રી તથા કેન્દ્ર સરકાર શ્રી ને વિનંતી છે કે,

જો ભાવનગરૅના સ્વ કૃષ્ણ કુમાર સિંહજી બ્રાઝિલ એક નંદી ભેટ આપે અને બ્રાઝિલની ઇંકોનોમિક બદલી જતી હોય તો આપણો દેશ ગૌમાતા થી ઘણો બધો આર્થિક આરોગ્ય વગેરેમાં સમૃદ્ધ બની શકે છે અને એટલે જ પ્રાચીનકાળથી ગૌ માતાને માતા કહેવામાં આવે છે.

ગૌમાતાને રાષ્ટ્રમાં માતા ને દરજ્જો આપવામાં આવે સમગ્ર ગુજરાત તથા ભારતમાં ગોહત્યા સંપૂર્ણ બંધ કરવામાં આવે ગોચર જમીન ઉપર ગેરકાનૂની દબાણ દૂર કરવામાં આવે સમગ્ર રાજ્ય તથા ભારતમાં ગૌમાતા ની વસ્તી ગણતરી કરવામાં આવે ગૌમાતા માટે સરકારી યોજનાઓ છે તે સંપૂર્ણ ભ્રષ્ટાચાર મુક્ત બને અને લોકો સૌથી વધુ લાભ પહોચડવા માં આવે,

તેમજ રસ્તે રખડતા ગૌવંશના કોઈ વ્યવસ્થાઓ કરવામાં આવે માટે સરકાર શ્રી અમારી ઉપર મુજબ ની માગો વહેલી તકે પૂરી કરે એવી અરજ છે નહિતર લોક મત મુજબ ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે જેની સરકારશ્રીએ નોંધ લેવા વિનંતી.”

New up 01

Related posts

સુશાસન યાત્રા અંતર્ગત યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી તેજસ્વી સુર્યાજીએ યાત્રા અંગે માહિતી આપી હતી.

Ahmedabad Samay

અમદાવાદની કૃષ્ણનગર પોસ્ટ ઓફીસે જોવા મળયો સોશિયલ ડીસ્ટેન્સનો અભાવ

Ahmedabad Samay

જૂનાગઢની માર્કેટિંગ યાર્ડમાં જીરાના ભાવ પ્રતિમા 5500 થી 6100 જળવાઈ રહેવાની સંભાવના

Ahmedabad Samay

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે વર્ષ ૧૯૯૨માં વટવા વિસ્તારમાં થયેલી એક યુવતીની હત્યાનો ભેદ ઉકેલયો, જાણો શુ હતો સમગ્ર મામલો

Ahmedabad Samay

રાત્રિ કર્ફ્યૂના સમય પણ દ્યટાડીને રાતના ૧૦થી સવારના ૬ વાગ્યા સુધી કરવામાં આવી શકે છે.

Ahmedabad Samay

લીંબડી-અમદાવાદ હાઇવે પર અકસ્માતમાં બે વ્યક્તિના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો